________________
सूत्र १५१
विनय - प्रतिपत्ति
ज्ञानाचार
[७५
३. परितं जाणित्ता पच्चुद्धरित्ता भवइ,
४. अहाविहि संविभइत्ता भवइ ।
સે ત વીર-૩નાવાયા ? –જે જિ તે સદસ્યા ? उ०-साहिल्लया चउब्विहा पण्णत्ता । तं
૨. બgોમ-વર-સંદિરે યાવિ મય,
- જે ઉપકરણ પરત (અપ) હોય એને પ્રત્યુદ્ધાર કરે એટલે કે પિતાના ગણુના અથવા અન્ય ગણુના આવેલા સાધુની પાસે જે અલ્પ ઉપકરણ હોય અથવા સર્વથા ન હોય તો એની પૂર્તિ કરવી. ૪ - શિષ્ય માટે યથાયોગ્ય વિભાગ કરીને આપવા.
આ ઉપકરણપાદનતા છે. પ્ર. અંતે! સહાયતા વિનયના કેટલા પ્રકાર છે? ઉ, સહાયતા વિનચના ચાર પ્રકાર કહ્યા છે. જેમ કે૧ - અનુલોમ - (અનુકૂળ) વચન - સહિત થવું. ગુરુ જે કહે તેને વિનયપૂર્વક સ્વીકાર કર. ૨ – અનુલેમ કા - કિયાવાળા થવું. સવથા ગુરુની આજ્ઞા અનુસાર પિતાને શરીરવ્યાપાર ચલાવવા, ૩ - પ્રતિરૂપકા સ્પર્શના - ગુરુની થાય સેવા-સુશ્રુષા કરવી. ૪ - સર્વાર્થ-અપ્રતિલોમતા-સવ કાર્યોમાં કપટરહિત વ્યવહાર કરવો.
આ સહાયતા વિનય છે. પ્ર. અંતે ! વર્ણસંક્વલનતાવિનયના કેટલા પ્રકાર છે? ઉ. વર્ણ સંજવલનતાવિનયના ચાર પ્રકાર છે.
२. अणुलोम-काय-किरियत्ता यावि भवह.
३. पडिरूव-काय-संफासणया यावि भवइ ।
४. सव्वत्थेसु अपडिलोमया यावि भवइ ।
से तं साहिल्लया ।
–સે ઉર્જા તે વન-સંગઢનવા ?
૩૦–૧ur-સંઢળક ઢથિat goga
તે ગા१. अहातचाण वण्ण-वाई भवह,
૧ - યથાતથ્ય ગુણેના વર્ણવાદી-પ્રશંસા કરનાર થવું. ૨ - અવર્ણવાદીને નિરુત્તર કરનાર થવું. 8 - વર્ણવાદીના ગુણોનું સંવર્ધન કરનાર થવું. ૪ - સ્વયં વૃદ્ધોની સેવા કરવી.
આ વર્ણસંજ્વલનતા વિનય છે. પ્ર. અંતે ! ભારપ્રત્યારોહણુતાવિનયના કેટલા પ્રકાર છે ? ઉ, ભા૨પ્રત્યારોહણતાના ચાર પ્રકાર કહ્યા છે.
२. अवण्णवाई पडिहणित्ता भवइ, ३. वण्णवाइं अणुवूहित्ता भवइ, ४. आय वुड्ढसेवी यावि भव ।
છે વા-નવા | प०-से कि भार पच्चोरहणया? उ -भार-पच्चोरूहणया चउब्धिहा पण्णत्ता। तं जहा૨. અલrf-mરિના-સંદિત્તા મા, ૨. રેઢું મચાર-નવાર-સંદિત્તા મવ૬, ३. साहम्मियस्स गिलायमाणस्स अहाथामं
बेयावच्चे अब्भुद्वित्ता भवड,
૧ - અસંગૃહીત-પરિજન-સંચહીતા થવું. (નિરાશ્ચિત શિષ્પને સંગ્રહ કરવે.) ૨- નવદીક્ષિત શિને આચાર અને ગેચીને વિધિ શીખવો. ૩ – સાધર્મિક રેગી સાધુઓની યથાશક્તિ વૈયાત્ય કરવા માટે તત્પર રહેવું.
४.साहम्मियाण अहिगरणसि उप्पण्णसि तत्थ अणिस्सितोषस्सिए अपक्खग्गहिय-मझत्थभाषभूए सम्म ववहरमाणे तस्स अधिगरणस्स
૪ - સાધસિંકમાં પરસ્પર અધિકરણ (કલહકલેશ) ઉત્પન્ન થવાથી રાગ-દ્વેષને પરિત્યાગ કરીને કોઈ વિશેષ પક્ષ ગ્રહણ કર્યા વિના માયસ્થ ભાવ રાખ. અને સભ્ય વ્યવહારનું પાલન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org