SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ८१८-२२ अपरिग्रही निर्ग्रन्थ चारित्राचार ४३५ अपरिग्गही णियंठो - અપરિગ્રહી નિર્ચન્હ :૮૮, તે અવ+]ITUTI, મરિવારેH/T, અપત્તિના, ૮૧૮ સમભાવી સાધુ કામભોગોની ઈચ્છાથી નિવૃત્ત થઈ णो परिग्गहावंति सव्वावंति च णं लोगंसि, કોઈપણ પ્રાણીની હિંસા કરતો નથી, તેમજ પરિગ્રહ પણ રાખતો નથી. પરિગ્રહ નહિં રાખવાના કારણે તે સમસ્ત લોકમાં અપરિગ્રહી કહેવાય છે. णिहाय दंडं पाणेहिं पावं कम्मं अकव्वमाणे, एस महं જે પ્રાણીઓની હિંસાનો ત્યાગ કરી પાપકર્મ કરતો अगंथे वियाहिते । નથી તે મહાન નિર્મન્થ કહેવાય છે. ओए जुइमस्स खेतण्णे, उववायं चयणं च णच्चा । એવો સાધુ સંયમનો જ્ઞાતા હોય છે. જેથી રાગદ્વેષ - મા. સુ. ૧, ઝ. ૮, ૩. ૩ . ર૦૬ (૩) રહીત બની જ્યોતિર્મય થઈ જાય છે. જેથી દેવોના પણ જન્મ મરણને જાણી શરીરની અનિત્યતાનું અનુચિંતન કરે. परिच्चाई समणाणं पमाय-णिसेहो ત્યાગી શ્રમણોને પ્રમાદનો નિષેધ - ८१९. चिच्चाण धणं च भारिय, पव्वइओ हि सि ૮૧૯ ધન અને સ્ત્રીનો ત્યાગ કરીને તું અણગાર થયો છે, अणगारियं । તેથી એકવાર વમન કરી નાખેલા ભોગોનો ફરીથી मा वन्तं पुणो वि आइए, समयं गोयम ! સ્વીકાર ન કર, હે ગૌતમ ! સમય(ક્ષણ) માત્રનો मा पमायए ।। પ્રમાદ ન કર, अवउज्झियं मित्तबन्धवं, विउलं धणोहसंचयं । મિત્ર, બંધુ તથા વિપુલ ખજાનાને છોડીને ફરી તેની मा तं बिइयं गवेसए, समयं गोयम ! मा पमायए ।। તપાસ ન કર. હે ગૌતમ ! સમય માત્રનો પ્રસાદ ન કર. - ૩d, ૨૦, . ૨૬-૩૦ सल्लुद्धरो समणो શલ્યને સમાપ્ત કરનારા જ શ્રમશ હોય છે - ૮ર૦. ભજું વિ ગાથા, ના વિ વંઃ-Fથઈ રહ્યું ૮૨૦.સાંસારિક જીવો દ્વારા વંદન કે માનસન્માન તે મહાન સુહુને કહે કુરુક્કો, વિનં તા યજ્ઞ સંથવું || કીચડ છે. એવું જાણીને મુનિ ગર્વ ન કરે. કારણ કે - સૂા. સુ. ૬, . ૨ ૩. ૨ I. ૨૨ ગર્વ સૂક્ષ્મમાં સૂક્ષ્મ શલ્ય છે જે નીકળવું મુશ્કેલ છે. માટે વિદ્વાન મુનિએ પ્રશંસાનો ત્યાગ કરવો જોઈએ. चाईणं देवगई ત્યાગીઓની દેવગતિઃ ८२१. गवासं मणिकुंडलं, पसवो दासपोरुसं । ૮૨૧,ગાય,ઘોડા, મણિ, કુંડળ, પશુ, દાસ તથા પુરુષ-સમૂહ सव्वमेयं चइत्ताणं, कामरूवी भविस्ससि ।। એ બધાનો પરિત્યાગી સાધક પરલોકમાં કામરૂપી - ૩૪. એ. ૬મ. ૧ (ઈચ્છા મુજબ રૂ૫ બનાવવામાં સમર્થ) દેવ થાય છે. धीरा धम्मं जाणंति૮૨૨, મારૂં છંદું ધીરે | ધીર પુરુષ ધર્મને જાણે છે - ૮૨૨.ધીર પુરુષ ! તારે વિષયોની આશા અને સંકલ્પોથી દૂર રહેવું જોઈએ. એ ભોગેચ્છારૂપ શલ્યનું સર્જન તે પોતે જ કર્યું છે. જે ધનાદિ સામગ્રીથી સુખ મળે છે, તે જ ધનાદિ સામગ્રીથી સુખ ન પણ થાય. तुमं चेव तं सल्लमाहटु । जेण सिया तेण णो सिया । इणमेव णावबुज्झंति जे जणा मोहपाउडा । - મા. સુ. ૨, ૪ ૨ ૩ ૪ . ૮રૂ જે મોહથી આવૃત છે, તે વાસ્તવિક તથ્યને જાણી શકતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy