SearchBrowseAboutContactDonate
Page Preview
Page 811
Loading...
Download File
Download File
Page Text
________________ ७४२ चरणानुयोग प्रासुक-अप्रासुक स्थण्डिल परिष्ठापना विधि निषेध सूत्र १५९१ से भिक्खू वा, भिक्खुणी वा से जं पुण थडिल સાધુ કે સાધ્વી અંડિલ ભૂમિના વિષયમાં એમ જાણે जाणेज्जा-तिगाणि वा चउक्काणि वा चच्चराणि वा, કે, જ્યાં ત્રણ ચાર માર્ગ મળતા હોય, ચોરા, ચૌટા, चउमु हाणि वा अण्ण तरंसि वा तहप्पगारंसि ચતુર્મુખ વગેરે હોય તથા તેવા પ્રકારના બીજા કોઈ थंडिलंसि णो उच्चार–पासवणं वोसिरेज्जा । સ્થાન હોય તેવી સ્થિડિલ ભૂમિમાં મળ-મૂત્રનો ઉત્સર્ગ ન કરે. से भिक्खू वा, भिक्खुणी वा से जं पुण थंडिलं સાધુ કે સાધ્વી સ્પંડિલ ભૂમિના વિષયમાં એમ જાણે जाणे ज्जा-इंगाल डाहे सु वा, खारडाहे सु वा, કે, જ્યાં લાકડા બાળીને કોલસા બનાવાતા હોય, मडयडाहेसु वा, मडयथुभियासु वा, मडयचेतिएम સાજીખાર પકાવાતો હોય, મૃતદેહને બાળવાની वा, अण्णतरंसि वा तहप्पगारंसि थंडिलसि णो જગ્યા હોય, મૃતકના સ્મારકરૂપ સ્કૂપિકાઓ હોય उच्चार--पासवणं वोसिरेज्जा । અથવા મૃતકના ચૈત્ય હોય તથા તેવા પ્રકારના અન્ય સ્થાનો હોય તેવી સ્પંડિલ ભૂમિમાં મળ-મૂત્રનો ઉત્સર્ગ ન કરે. से भिक्खू वा, भिक्खुणी वा से जं पुण थंडिलं સાધુ કે સાધ્વી ચંડિલ ભૂમિના વિષયમાં એમ જાણે जाणेज्जा-णदिआयतणेसु वा, पंकायतणेसु वा, કે, જ્યાં નદીના તટનાં સ્થાન હોય, કાદવની જગ્યા ओघायतणेसु वा, सेयणपहंसि वा, अण्णतरंसि वा હોય, જળપ્રવાહનું સ્થાન હોય, પાણી જવાનો માર્ગ तहप्पगारंसि धंडिल सि णो उच्चार-पासवणं હોય તથા તેવા પ્રકારના અન્ય સ્થાન હોય તેવી वोसिरेज्जा । સ્પંડિલ ભૂમિમાં મળ-મૂત્રનો ઉત્સર્ગ ન કરે. से भिक्खू वा, भिक्खुणी वा से जं पुण थंडिलं સાધુ કે સાધ્વી સ્પંડિલ ભૂમિના વિષયમાં એમ જાણે કે, जाणेज्जा-णवियासु वा मट्टियखाणियासु, णवियासु જ્યાં માટીની નવી ખાણો હોય, ખડેલી નવી ભૂમિ वा, गोलेहणियासु, गवायणीसु वा, खाणीसु वा, હોય, ગાયોને ચરવાના નવા ગોચર સ્થળો હોય કે अण्ण तरंसि वा तहप्पगारंसि थंडिलं सि णो બીજી ખાણો હોય તથા તેવા પ્રકારના બીજા એવા उच्चार-पासवणं वोसिरेज्जा । સ્થળો હોય તેવી ભૂમિમાં મળ-મૂત્રનો ઉત્સર્ગ ન કરે. से भिक्खू वा, भिक्खुणी वा से जं पुण थंडिलं સાધુ કે સાધ્વી અંડિલ ભૂમિના વિષયમાં એમ જાણે 1 - વિદfસ વી, સવયંસિ , કે, જ્યાં ડાળપ્રધાન શાકના ખેતર હોય, પાન પ્રધાન मूलगवच्चंसि वा, हत्थंकुरवच्चंसि वा, अण्णयरंसि ભાજીપાલાના ખેતર હોય, ગાજર-મૂળાના ખેતર वा तहप्पगारंसि थंडिलंसि णो उच्चार-पासवणं હોય, હસ્તંકુર વનસ્પતિ વિશેષના ખેતર હોય તથા વોરિનના | તેવા પ્રકારની બીજી જગ્યા હોય તેવી ભૂમિમાં મળ મૂત્રનો ઉત્સર્ગ ન કરે. से भिक्खू वा, भिक्खुणी वा से जं पुण थंडिलं સાધુ કે સાધ્વી સ્થડિલ ભૂમિના વિષયમાં એમ જાણે जाणेज्जा--असणवणं सि वा, सणवणंसि वा, કે, જ્યાં બીજવાળા વૃક્ષોના વન, શણના વન धायइवणंसि वा, केयइवणंसि वा, अंबवणंसि वा, ધાવડી, કેતકી, આંબા, અશોકના વન અથવા નાગ असोगवणंसि वा, णागवणंसि वा, पुन्नागवणसि वा, વૃક્ષો, પુનાગના વૃક્ષો તથા તેવા પ્રકારના બીજા अण्णयरेसु वा तहप्पगारेसु पत्तोवएसु वा, पुप्फोवएसु પત્ર, પુષ્પ, ફળ કે વનસ્પતિયુક્ત સ્થળો હોય ત્યાં वा, फलोवएसु वा, बीओवएसु वा हरितोवएसु वा મળ-મૂત્રનો ઉત્સર્ગ ન કરે. णो उच्चार-पासवणं वोसिरेज्जा । -. સુ. ૨, , ૬૦, . ૬૬૨-૬૬૬ પરિષ્ઠાપના વિધિ- નિષેધ – ૩ फासुय-अफासुय थंडिले परिठ्ठवण विहि-णिसेहो પ્રાસક અમાસુક Úડિલમાં પરઠવવાનો વિધિ-નિષેધ : १५९१. से भिक्खू वा, भिक्खुणी वा से जं पुण थंडिलं ૧પ૯૧. સાધુ કે સાધ્વી ચંડિલ ભૂમિના વિષયમાં એમ જાણે जाणेज्जा-सअंडं-जाव-मक्कडासंताणयं કે, જે ભૂમિ ઈડા યાવત્ કરોળીયાના જાળાંથી યુક્ત तहप्पगारंसि थंडिलंसि णो उच्चार–पासवणं . છે તો તેવા પ્રકારના સ્પંડિલ પર મળ મૂત્ર વિસર્જન વોરિના | ન કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy