SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ५५९ ૩૯ दत्त अनुज्ञात संवर ज पि य होजाइ दव्यजातं खलगतं खेत्तगतं रनमंतरगत वा किंचि पुष्क-फल-तप्पवालकंद-मूल-तण कट्ट सक्करादि अप्पं च बहु च अणु च धूलगं वा न कप्पति उग्गहमि @iમિ નિતૃિ । जे हणि हणि उग्गहं अणुनविय हियवं । घज्जेयव्वो सव्वकालं अचियत्त घरपवेसो. अचियत्त भत्तपाण, अवियत्त- पीढ फलग-सेज्या સંથારાવથ-પત્ત ૪. વહ-૨-૫-યદળનિસન્ન-પોપટ્ટા-મુપૉત્તિય-વાચવુંજીનાभावण- भंडोबहि-उवकरणं । परपरिवाओ परस्स दोसो, परववपसेणं च गेण्टर परस्त नासेर जं च सुकय' दाणस्स य अंतराय दाणविष्वणासो पेसुन चेच મÍત્ત = 1 નેવિય પોઢ-૪-Àન્ના-સંથાન-વસ્થपाय केवल- मुहपोतिय-पायहणादि भायणમોદ-૩નાં-અવિમાની, અસાદરે । तवलेणे व वयतेणे य, रुवतेणे य, आयारे चेच भावतेणे य । सदकरे झंझकरे कलहकरे घेरकरे विकहकरे असमाहिकरे, सया अप्पमाणभाई, सततं अणुबद्धयेरे य, निच्चरोखी से तारिसप नाराहप वयमि Jain Education International -૧. મુ. ૨, ૬. ૨, સુ. ૨૭ - स्वरूप ચારિત્રવાર [ ૨૦૧ કોઈ પણ દ્રવ્યાદિ પદાર્થ ખળામાં, ખેતરમાં કે જગલામાં હાય, જેમ કે-ફૂલ, ફળ, છાલરૂપે હોય, પ્રવાળ, કંદમૂળ, ઘાસ, લાકડી, ઢાંકશ ઇત્યાંરે વસ્તુ થયાન ળયા વિશેષ સૂક્ષ્મવાન હોય, ચાડી હોય કે ઘણી હોય, છતાં પણ સાધુ તે વસ્તુને તેના માલિકની આજ્ઞા વગર છે નહી', પ્રતિદિન આવપ્ર પ્રાપ્ત કરી (માલિકની આજ્ઞા લઈ) સાધુએ તે કલ્પ્ય વસ્તુ જોવી યોગ્ય કહેવાય. For Private & Personal Use Only અપ્રીતિકર (સાધુ પ્રત્યે અભાવ દર્શાવનાર) ઘરમાં પ્રવેશ કરવા અથવા અપ્રીતિકર ઘરના આહારપાણી લેવા સાધુ માટે અયોગ્ય ગણાય. માટે અપ્રીતિકરને ત્યાંથી પીઢ, ફલક, શય્યા સસ્તારક, વજ્ર, પાત્ર, ફલ, દડક રત્નહબુ, નિષથા, થાળપક, ગાઢ બાંધ થાની સુખ-પત્રિકા, પગ લેવાનું વસ્ત્રભાજન, વસ્ત્રાદિ ઉપકરણ પણ ન લે. બજારનો પયાદ (બહના દષા બતાવી) મતાથી અથવા બળના નામે કાઇ પણ વસ્તુ ન લે. આ પ્રકારના દેષ સાધુ માટે ત્યાજ્ય છે. બળના હત આદિ પુન્યકર્મનો નાશ થાય તેવા વચન ન એટલે, દાનમાં અંતરાય (વિના) ઊભા થાય એવાં વચનો ન બેલમાં. દાનના વિનાશ થાય તેવા વને ન એલવાં. બાની ખરી-ખાટી, ચુગલી-ચાડી તથા ઈર્ષ્યાભાવ પણ પરિત્યાગ કરવા આઈ એ. જે સાધુ પીઠ, કુલ, શય્યા, સસ્તાર૭, વસ્ત્ર, પાત્ર, કેબલ, દંડ, રજોહરણ, નિષધા, ચાળપા, સુક્ષ્મ પર બાંધવાની મુબત્રિકા, પગ લૂછવાનું શસ્ત્ર ઈત્યાદિ તથા ભાન-માય ઉત્પાદિત, જે ઉપકાના સુષિભાગ ન થતા હાય, સૂઝના મળતાં હોય, તા તેને પણ સગ્રહવાની રુચિ ન કરે જે નપૂના ચાર છે, વાણીના ચાર છે, પનો ચાર છે, અચાર ધર્મના ચાર છે, ભાવના ચાર છે. (રાત્રે) પ્રગાઢ-કાએ સ્પર બાઝતા હોય ગઢમાં કુરુ પાડતા ય, કલહ કરતા હાય, ઘેર પાના હોય, વિધા-અમ્માદ કરતા હુંય, ચિત્તમાં અસમાધિ ઉપનયના હોય, બેશ પ્રમાણ્ડત બેન કરતા હોય, હમેશા ધ-વિરોધ ટકાવીને શખતા હાય, તથા નિત્યનવા રોષ કે અપ્રસન્નતા રાખતા હાય, એવી પ્રકૃતિના સાધુ ત્રીજા મતની આાધના કરી સત્તા નથી. www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy