SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ ] चरणानुयोग दत्तमनुष्णाय संवरस्त आराहगा५६० प० अह केरिस पुणाई आराहप पयमणं ? ૩૦—ને તે સર્વાદ-મત્ત-પાળ-સં૪-૨૧અરે ! અત-વાહ-દુન્ય-૧ -નિહાળ-યુદ્ધ-લવા-વત્તયઆવયિજીવન્તાવ, સેહે સક્રિમ, તવસ્ત્ર, કુળવધથતું निज्जरडी यायच्वं अणिस्त्रियं बहुविहं defer करे | ". दत्त अनुज्ञात सेपर आराधक . ધ્ ૬. ૨. न य अचियत्तस्स गेण्डर भत्त-पाणं । ३. न य अचियत्तस्स सेवर पीढ-फलगસન્તામંથાવાથ-પાય પણ-7रथहरण-निसेज्ज-बोलपट्टय-मुहपोत्तियपाय पुंछणाइ भायण - भंडोवहि उवगरणं ! ૭. .. न य अवियप्तस्स गिद्द पविसर | न य परिवार्य परस्स जंपति । न याचि दोसे परस्स गेण्डति । परववपसेण विन किंचि गेण्डति । न य विपरिणामेति किंचि जणं । न याचि णासेह दिन सुकथं । . दाऊणं य न होइ पच्छाताविष । ૨૦. વિમાનીલે 1 ११. संगहोयग्गहकुसले, Jain Education International से तारिसप आराहेर पर्यामिणे । —વજ્જ, સું. ૨, અ, રૂ, સુ. ૮ (૧) - सूच ५६० પર્વ. દત્ત અનુજ્ઞાત સ’વરના આરાધક ઃ ×, (જે ઉપર્યુકત પ્રકારનો મનુષ્ય આ વ્રતની આરાધના કરી શકતા નથી), તા કેવા પ્રકારનો મનુષ્ય આ મતની આશધના કરી શકે ! ઉ. આ દત્ત-વ્રતનેા આરાધક એ જ પુરુષ થઇ શકે છે, જે વસ્ત્ર-પાત્ર આદિ ધર્મોપણ, આહારપાણી ઈત્યાદિનો સગ્રહ અને સવિભાગ કરવામાં કુશળ છે. જે અત્યંત ખાળ, દુબળ, પ્લાન, વૃદ્ધ અને માસબમણુ આદિ તપસ્યા કરનાર સાધુની, પ્રવ તક, ગાય, ઉપાધ્યાય, નદીક્ષિત સાધુની તથા સાધમિ કર્લિગ અને પ્રવચનથી સમાનધર્માં સાધુનો, તપસ્વી, કુળ, ગણુ, સપના ચિત્તની માનતા માટે સેવા કરનારા હોય, જેનિન્દ્રાને અભિલાષી છે તેવા અતિ આલાક પજ્ઞાક સંબંધી આકાંક્ષા રહિત થઇને દસ પ્રકારની (આહાર-પાણી આદિ વિવિધ પ્રકાર) કોયાવૃત્ય કરે છે. ૬. તે પ્રીતિકારક રહસ્યના કુળમાં પ્રવેશ કરતા નથી ૨. અપ્રીતિકારક ઘરના આહાર-પાણી ગ્રહણ કરતા નથી. ૩. અપ્રીતિકારક પાસેથી પીઢ, ફ્લેક, શય્યા સસ્તાર, વસ્ત્ર, કેબલ, દ'ડ, રજોહરણ, ઘેલપક, મુખચિકા તથા પગલે યુ હું ભાજન-યાત્રા પણ કેતા નથી. ૪. તે શ્રીકાની નિડા (પર-પરિયાદ) કરતા નથી. પુ. બીજાના દોષોને ગ્રહણ કરતા નથી. ૬. જે બીજાના નામે (ગ્લાન આળ આદિને માટે લાવેલ) કઈ પણ પણ કરતા નથી. ૭. કોઇને ધમથી વિમુખ કરતા નથી. ૮. બીજાના દાન આદિના સુકૃત અથવા ધર્મોચચ્છુનો નાશ કરતા નથી. ૯. રે દાનાદિ આપ્યા બાદ, ઊંચાત્ય બાદ કર્યાં બાદ ચાત્તાપ કરતા નથી. ૧. આચાય, ઉપાધ્યાય આદિને માટે સાવિભાગકારી હોય. ૧૧. સંગ્રહ તથા ઉપકાર કરવામાં કુશળ હોય, આવા સાધક જ અદત્તાદાન વ્રતના આરાધક હાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy