SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૨૪-૨૪૭. अक्रियापदी स्वरूप નાવા [ ૭ર. उवेहति लोगमिणं महंतं, સ્થળ શીવાળા (હાથી આદિ) પ્રાણુઓ પણ बुद्धप्पमत्तेसु परिवएज्जा ॥ છે. સમ્યવાદી સુસાધુ તે બધાને પોતાના આત્માની જેમ સમજે છે, જુએ છે અને જાણે છે, એટલું જ નહિ પણ આ લોકને મહાન અથવા અનત થી વ્યાપ્ત સમજે છે. એવું સમજીને જ્ઞાની પુરુષ સંયમપરાયણ મુનિ પાસે દીક્ષિત થાય છે. जे आततो परतो यावि णच्चा, જે સભ્યફ કિયાવાદી સાધક પિતાની મેળે કે अलमप्पणो होति अल परेसिं । બીજ ( તીર્થકર, ગણધર આદિ) પાસેથી જીવાદ तं जोतिभूतं च सताऽऽवसेज्जा, પદાર્થને જા અન્ય જિજ્ઞાસુઓ કે મુમુક્ષુઓને ઉપદેશ આપે છે, તે પિતાના કે બીજની રક્ષા કે जे पाउकुज्जा अणुवीयि धम्म ॥ ઉદ્ધાર કરવામાં સમર્થ હોય છે. જે ની કમ પરિણતિને અથવા સદ્ધર્મ (શ્રત ચારિત્ર રૂપ ધમ કે ક્ષમાદિ દસવિધ શ્રમધર્મ તથા શ્રાવકધર્મ)ને વિચાર કરી, ચિન્તન કરી ધર્મતત્વને પ્રકાશે છે એવા જાતિ સ્વરૂપ મુનિના સાનિધ્યમાં હંમેશાં નિવાસ કર જોઈએ. , अत्ताण जो जाणति जो य लोग, જે પોતાના આત્માને જાણે છે, જે લોકોને તથા જીની ગતિ અને અનાગતિ (સિવિદોને જાણે છે, आगई च जो जाणइ णागइं च । એ જ પ્રમાણે જે શાશ્વત (મેક્ષ) અને અશાશ્વત जो सासयं जाण असासयं च, (સંસાર)ને તથા જન્મ-મરણ અને પ્રાણીઓની जाती मरणं च जणोववातं ॥ અનેક ગતિઓમાં ગામનને જાણે છે, તથા અલક अहो वि सत्ताण विउण च, (નરક આદિ) ના જીવને પણ અનેક પ્રકારની સર્વ જ્ઞાતિ હેવ , પીડા થાય છે એવું જે જાણે છે, અને જે આશ્રય दुक्खं च जो जाणति निज्जरं च । (કર્મોનું આગમન ) અને સંવરને (કર્મોને નિરેધ જાણે છે તથા જે દુઃખ અને મિર્જ રાને તાણે છે, सो भासितुमरिहति किरियवाद। એ જ સભ્ય ક્રિયાવાદી સાધકે કિયાવાદને સમ્યફ પ્રકારથી બતાવી શકે છે. , सद्देसु रुवेलु असज्जमाणे, રાજ્યવાદી સાધુ મનેz શબ્દ અને રૂપમાં गंधेसु रसेसु अदुस्समाणे । આસકત ન થાય, અમને સંઘ અને રસમાં શ્રેષ णो जीवियं णो मरणाभिकंखी, ન કરે તથા તેઓ જીવન જીવવાની આકાંક્ષા ન કરે તથા ન દુ પરીષહ અને ઉપસર્ગોથી પીડિત आदाणगुत्ते वलयाविमुक्के ॥ થવાથી ] મૃત્યુની ઈછા કરે, પરંતુ આદાનગુપ્ત - મુ., એ. ૨, IT. ૨૮-૨૨ (સંયસથી સુરક્ષિત)તથા માયાથી વિમુક્ત થઈને રહે. अकिरियावाइ सरूवं અક્રિયાવાદીનું સ્વરૂપ – રૂ૪૭. કરિયાવાર-vorit, સં દા–રિવા ૩૪૭. જે અકિયાવાદી છે, અર્થાત જીવાદિ પદા यावि भवइ नाहिय-वाई, नाहिय-पण्णे, नाहिय ર્થોિના અસ્તિત્વને અપલાપ કરે છે, નાસિતવાદી રા , છે, નાસ્તિક બુદ્ધિવાળે છે, નાસ્તિક દષ્ટિ રાખે છે. णो सम्मवाई, णो णितियवादी णं संति જે સામ્યવાદી નથી, નિત્યવાદી નથી, જે परलोंगवाई, ક્ષણિકવાદી છે તથા પરલોકવાદી નથી. णत्थि इह लोए, णत्थि पर लोए, णस्थि माया, જે એવું કહે છે કે આ લોક નથી, માતા णत्थि पिया, णस्थि अरिहंता, णत्थि चक्कवट्टी, નથી, પિતા નથી, અરિહંત નથી, ચક્રવતા નથી, णस्थि वलदेवा, णत्थि वासुदेवा, णस्थि णिरया, નરક નથી, નારકી નથી, णस्थि णेरड्या, णत्थि सुकड-दुक्कडाण फलवित्ति-विसेसो, સુકૃત અને દુષ્કૃત કર્મોનું ફળ-વિશેષ હેતું નથી. णो सुचिण्णा कम्मा सुचिण्णफला भवंति, કે–સુચીણાસભ્ય પ્રકારના આચરણ રૂપ કર્મ સુચીણ-અશુભ ફળ આપતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy