SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ ] atળનુજ सम्यक्रियावाद : प्रतिपादक-अनुगामी सूत्र ३४५-३४६ जे रक्खसा बा जमलोइया वा, जे वा सुरा गंधवा य काया । आगासगामी य पुढोसिया य, पुणो पुणो विपरियासुर्वेति ॥ મામિ વિવેકાય આ जमाहु ओहं सलिलं अपारंग, जाणाहि णं भवगहणं दुमोक्ख । जंसी विसन्ना विसयंगणाहिं दुहतो वि लोयं अणुसंवरति ॥ અને શિક્ષા આપે છે. હે માનવ! જેમજેમ મિથ્યાત્વ વધે છે, તેમ તેમ સરસાર વધતા જાય છે. જે સંસારમાં ( નારક, તિય ચ, મનુષ્ય અને દેવતા રૂપે) પ્રાણુએ નિવાસ કરે છે. જે રાક્ષસો છે, જે યમલેકમાં રહેનાર (નાકે) છે, તથા જે ચારે નિાયના દેવ છે અથવા જે દેવ ગાંધર્વ છે તથા પૃથ્વીકાય આદિ છ કાય છે, જે આકાશગામી વિધાધર) તથા પક્ષી આદિ છે અને ભૂમિરાર ( પૃથ્વી પર રહેનારા ) છે તે બધાં પ્રાણીઓ તિપિતાના કર્મ પ્રમાણે સંસારમાં પરિભ્રમણ કરે છે. તીર્થકરે, ગણધરે આદિએ આ સંસારને સ્વયભૂરમણની જેમ અપાર ( કુતર ) કહ્યો છે. તેથી આ ગહન સંસારને દુલ ( દુઃખથી છુટકારે પામી શકાય એવે ) સમજો. આ સંસારમાં વિજય અને સ્ત્રીમાં આસકા જીવ વારંવાર સ્થાવર અને જંગમ અથવા આકાશાશ્ચિત અને પૃવી-આશ્રિત રૂપથી અથવા વેશમાત્રથી પ્રવજ્યાપારી હોવાથી અને અવિરતિના કારણે આ લોથી પરલોકમાં બન્ને ભેદ દાસ ભ્રમણ કરે છે. અજ્ઞાની છ પાપયુક્ત કર્મ કરીને એ પૂર્વકૃત કમેને ક્ષય કરી શકતા નથી. અકર્મ દ્વારા (આશ્રવ કર્મને રોકીને અંતે શેલેશી અવસ્થામાં) ધી૨ (મહાસત્ત્વશાળી) સાધકે કમને ક્ષય કરે છે. મેધાવી સાધકે લોભમય (પરિગ્રહ) કાર્યોથી દૂર રહે છે. તે સતાવી બની પાપકામ કરતા નથી. તે વીતરાગ મહાપુરુષે લાભના ત્યાગી, સંતોષી અને પાપકર્મ થી નિવૃત્ત હોય છે, તેઓ છના ભૂત, વર્તમાન અને ધવષ્યના ભાવેને યથાર્થ રૂપે જાણે છે, તેઓ બીજ ને સંસાર-સાગર પાર કરવા માટે નેતા બને છે, પરંતુ તેમને કઈ નેતા હૈતો નથી. તે રાની પુરુષે સંસારને અંત ण कम्मुणा कम्म खति बाला, अकम्मुणा उ कम्म खति धीरा। मेधाविणो लोभमयावतीता, संतोसिणो णो पकरे ति पाव ॥ જે તીર-qcqમાનતા, लोगस्स जाणति तहागताई। णेतारो अण्णेसि अणण्णणेया, बुद्धा हु ते अतकडा भवति ॥ ते णेव कुवंति न कारवति, भूताभिसंकाए दुगु छमाणा । सया जता विपणमंति धीरा, विष्णत्तिवीरा य भवंति पगे । --જન્ય,મુ.૩, ૪,૨૨, ૧૬-૬૭ તે (પ્રત્યક્ષાની અથવા પક્ષજ્ઞાની તવા પુરુષો) પૂર્વે કહેલા સાધુઓ જીવહિંસાના ભય થી સ્વય પાપ કરતા નથી અને બીજી પાસે કરાવતા નથી, પરંતુ કમનું વિદાણ કરવામાં નિપુણ, તે સદા પાપના અનુષ્ઠાનથી નિવૃત્ત રહીને સંયમાનુષ્ઠાનનું પાલન કરે છે. પણ કેટલાક અન્યદર્શન માત્ર જ્ઞાનથી જ (વિકૃતિથી જીવર બને છે, ક્રિયાથી નહિ. સમ્યક ક્રિયાવાદના પ્રતિપાદક અને અનુગામી– ૩૪. આ સંપૂર્ણ જગતમાં નાના નાના શરીરવાળા (કંથવા આદ) પ્રાણીઓ પણ છે. મેટા મેટા सम्मकिरियावायस्स पडिवायका पालगाय३४६. डहरे य पाणे वुझ्ढे य पाणे, ते आततो पासति सव्वलोए । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy