SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર -કક जाणं कारण णाउडी अयुदो पुट्ठो संवेदेति पर अधिय एकान्तक्रियावाद सम्यक् क्रियावाद प्ररूपक हंसती । सावज्जं ॥ संति तभी आयणा जेहिं कीरति पावग अभिकम्माय पेसाय मणसा अणुजाणिवा ॥ एप उ त आयणा जेहि कीरति पावगं । पवं भावविसोहि जिव्वाणमभिगच्छती ॥ पुतं पिता समारंभ आहारट्ठमसंजय । जमाणो य मेधावी कम्मुणा નોરુિતિ' मणसा जे पउसति चित्तं तेसि न विज्जती । अणवज्जं अहं तेसिं धा ते संबुडचारिणो ॥ *સુ, ૩, ૩.૨, ૧૦.૨૪-૨૬ पगंत फिरियावायस्व सम्भं किरियाबायस्स परूवगा - ३४५. ते एवमखेति समेच्च लोगं, સર્વર્ડ Jain Education International तहा तहा समणा माह्णा य । વર્ક ૧ કુવો, आहंसु विज्जाचरणं पमोक्खं ॥ ते चक्खु लागंसिह णायगा तु, मग्गाऽणुसासंति हितं पयाणं । સદા સદા માનવમાદ હોય, સી થયા માવ ! સંપળાજા || दर्शनाचार [ ૬ જે વ્યક્તિ નબુવા છતાં મનથી નિસા કર છે. પનુ શીથી છેદન-ભેદનાદિ ક્રિયાપ હંસ કરતા નથી. તથા જે મળબુતાં (શરીરથી) હિંસા કરી લે છે, તે સ્પર્શ માત્રથી ( અલ્પગામાં ) કમ’બંધનુ ફળ ભોગવે છે. વાસ્તવમાં તે સાવદ્ય (પાઇ ) કે અન્યક્ત-અસ્પષ્ટ-અપ્રકટ હાય છે. ક્રિયાવાદીઓના મતાનુસાર કર્મ બધનાં ત્રણ કારણ છે, જેનાથી પાપકર્મનો ઉપચય થાય છે - ૧ - કોઈ પ્રાણીને મારવા માટે તેના પર આક્રમણ્ કબ્રુ. ૬-બીનને આદેશ આપીને પ્રાણીના ઘાત કાવવા, ક-પ્રાણીનો ઘાત કરનારની મનથી અનુસદના કરવી, એ ત્રણ આદાન છે, જેના દ્વારા પાપકમાં કવામાં આવે છે. પનું જ્યાં ભાવની વિિ છે અર્થાત ( એ ત્રણ નથી ) ત્યાં ફ'ખ'ધ થતા નથી અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જેવી રીતે શસથી પિતા વિપત્તિ વેળાએ પુત્રને મારીને રાગ-દ્વેષ રહિત થઈ તેનું માંસ ખાય તો પણ તે કર્મથી લિપ્ત થતા નથી. તે પ્રમાણે દેવ રહિત સ્થિતપ્રજ્ઞ સાધુ [ માંસ ખાવા છતાં તું પણ તેમાંથી ત્રિપ્ત થતા નથી. [અન્યતીથિકાનું ઉપયુક્ત કથન ચોગ્ય નથી, ફાવ્યુ કે] જે લેકા મનથી ( કોઈ પ્રાણી ૫૨) ચય કરે છે. તેનું મન થા તુ નથી. અને અશુદ્ધ મનવાળા સવમાં પ્રવૃત્તિ કરનાર હોતા નથી. તેનુ' આ કથન મિથ્યા છે કે કેવળ મનથી પાપ કરનારને ક બંધ થતા નથી. વાસ્તવિક રીતે એ જ કખ ધનનુ પ્રધાન કારણ છે. કાન હિંચાયા અને શ ક્રિયાવાદ પ્રરૂપ ૩૪૫ [અહી ક્રિયાવાદીઓનો મત બતાય છે. ક્રિયાચાવી રૂાનનો નિષેધ કરીને ફક્ત ક્રિયાથી જ સ્થગ’કોણ માને છે. ાસાર ] - કોઈ શાયદ શ્રમમૃ તથા કાગળ પાનધાતાના અભિપ્રાય પ્રમાણે લોકને જાણીને કંપો પ્રમાણે ફળ મળવાનુ કહે છે. નથા ( તેો એવુ પણ છે કે ) દુઃખ પોતાની ક્રિયાથી થાય છે, બીજાની ક્રિયાથી થતુ નથી. તુ નાથ કર દેવોએ કહ્યું છે કે મેલ, ડન અને ક્રિષા બન્નેથી મળે છે, એક ક્રિયાથી નહિ. આ લેાકમાં તીથકર ભગવાન ચક્ષુ સમાન છે. અને લાકના નાયક છે. તેઓ પ્રજાઓને હિતકર જ્ઞાનાદિરૂપ મેક્ષના માગના ઉપદેશ આપે છે ૧. આ ક્શન એકા-ક્રિયાવાદીઓ ( મિથ્યાયીઓ)નું છે. એટલે નાગમ એ કથન સાથે સમત નથી. ૨૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy