SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ ] चरणानुयोग णो दुच्चिरणा कम्मा दुच्चिष्णाफला भवंति, अफले कल्लाण- पावण, णो पच्चायंति जीवा, નથિ ળિયા, તિવિરૂં, મસરૂં, દેવશ‡, णत्थि सिद्धि, મૈં વર્ષ વાટી, "થં પળે, ત્ત્વ વિટ્ટી, एवं छंद - रागाभिनिविट्ठे यावि भवई । अक्रियावाद - समीक्षा से भवति महिच्छे, महारंभे, महापरिगहे, अहम्मिण, अहम्माणुए, अहम्मसेवी, अहम्मिट्ठे, अहम्मपलोई, અમવવાર, સદૃમાની, અદમનીી, અદ્મ-પરુગ્ગને, અમ-નીલसमुदायारे, अहम्मेणं चेव वित्ति कप्पेमाणे विरह । ‘ળ, છિન્ન, મિ'' વિત્તળ, ૉદિયપાળી ચંડે, રહે, વુદ્દે, ગલિયારી, साहस्सिए, ૩૨-પંચ-ત્રયા-નિર્વાહ-૩-વ-સાક્ संपओग बहुले, ગુલ્લીછે, દુર્વા, દુ"િ, કુરજીભેજ, યુવ, દુઃકિયાળ, નિલ્લીછે, નિઘ્ન, નિષ્ણુળે, નિમ્મરે, નિ:क्खाण-पोसहोववासे असाहू | —સા ૬.૬, ૩.૨"> अकिरिवारणं समिक्खाરૂ૪૮, હવાવલી ય અળદ, सम्मिस्सभावं सगिरा गिहीते, Jain Education International णो किरियामाहंसु अकिरियआया । से मुम्मुई होंति अणाणुवादी । સૂત્ર ૨૦૦-૩૪૮ દુચીણું [કુત્સિત પ્રકારનું આચરણ રૂ૫] કમ-ટુચીણ [અશુભ] ફળ આપતું નથી. કલ્યાણ [શુભ] કસ અને યાપકમાં કુળ-રહિત હાય છે. જીવે પલાકમાં જઈ ઉત્પન્ન થતા નથી. નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ આ ચાર ગતિએ નથી, સિદ્ધિ, મુક્તિ જેવું કશુ જ નથી. જે આ પ્રમાણે કહેનારા છે, આ પ્રમાણેની પ્રજ્ઞાવાળા છે, આ પ્રમાણેની દૃષ્ટિવાળા છે, જે આ પ્રકારની ઇચ્છા કે લેલ અને રાગથી તીવ્ર અભિનિર્દેશ કે કદાયહ સપન્ન છે તે મિથ્યાદષ્ટિ જીવ છે, એવા મિથ્યાદષ્ટિ જીવ મૂહાઇચ્છાવાળા, મહા૬'ભી, મહાપરિગ્રહી, અધામિક, અધર્માનુગામી, અધમ સેવી, અર્ધસષ્ઠ, અધમ ખ્યાતિવાળા, અધર્માનુરાગી, અધદ્રષ્ટા, અધમ જીવી, અધમ માં અનુરક્ત રહેનારા, અધાર્મિક શીલ-સ્વભાવવાળા, અધાર્મિક આચરણુવાળા અને અધર્મમાં જ આછિવકા ચલાવનારા હોય છે. તે મિથ્યાદિ નાસ્તિક આવિા માટે ખીજ્ઞને ) કહે છે-“ જીવને મારા, તેનાં અગાનુ છેદન કરી, મસ્તક, પેટ આદિનું ભેદન કરા, કાપેા, (આનો અ’ત કરો.” તે પોતે જ જીવના અંતકરે છે.) તેના હાથ લેહીથી ખરડાયેલા રહે છે. તે ચંડ, રૌદ્ર અને ક્ષુદ્ર હોય છે. તે વિચાર્યા વિના કા કરે છે, સાહસી હોય છે. લેાકા પાસેથી લાંચ-રુવત લે છે. છેતરપી’ડી, માયા, નિકૃતિ, છળ, કુડ, કપટ અને સાતિ સ×યોગમાં ( માયાજાળ-બીછાવવામાં) અત્યંત કુશળ હાય છે. તે દુઃશીલ હોય છે, દુષ્ટોના પરિચય રાખે છે, દુર્િત હોય છે, દારુણુરવભાવી હોય છે, હિંસા-પ્રધાન નતાને ધારણ કરે છે, દુષ્કૃત્યો કરવા અને સાંભળવામાં તેને આનંદ થાય છે અથવા ઉપકારીની સાથે કૃનતા કરી આનંદ માને છે. તે શીલ રહિત હોય છે, ગત રહિત હોય છે, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ કરતા નથી અર્થાત્ શ્રાવક-વ્રતાથી રહિત અસાધુ હોય છે. ક્રિચાવાદીઓની સમીક્ષા ૩૪૮, ( ઉત્તરાધ' ) તે જ પ્રમાણે લવ એટલે કે ક ખ ધની આશકા કરનારા અક્રિયાવાદી ભૂત અને ભવિષ્યફાળ વડે વર્તમાનને ઉડાવીને ક્રિયાને નિષેધ કરે છે. તે ( યુક્ત અક્રિયાવાદી) નાસ્તિક જે પદાર્થોનો નિષેધ કરે છે, તેનુ અસ્તિત્વ સ્વીકારી લે છે તથા પદાર્થની સત્તા અને અસત્તા અનેથી મિશ્રિત (પદાનું અસ્તિત્વ અને નાસ્તિત્વ અને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy