SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ત્ર ૨૪૮-રૂઝ, अक्रियावादी : मिथ्यादण्ड प्रयोग दर्शनाचार (१७३ મિશ્રિત વિરુદ્ધ) પક્ષને પણ સ્વીકાર કરે છે. તેઓ સ્યાદ્વાદીના વચનને અનુવાદ કરવામાં (બેવડા વવામાં પણ અસમર્થ હોઈ મૂક બની જાય છે, इमं दुपक्ख इममेगपक्खं તેઓ પિતાના પક્ષને પ્રતિપક્ષ રહિત અને आहेसु, छलायतणं च कम्मं ॥ પરમતને પ્રતિપક્ષ સહિત બતાવે છે. તેઓ સ્યાદવાદીનાં સાધનનું ખંડન કરવા માટે વાફળને પ્રવેગ કરે છે, ते एवमक्खति अवुज्झमाणा, વસ્તુસ્વરૂપને નહિ જાણનાર તે અક્રિયાવાદીએ विरूवरूवाणि अकिरियाता। વિવિધ પ્રકારનાં શાસ્રનું કથન કરે છે, જે શાત્રને जमादिदित्ता बहवो मणूसा, આશ્રય લઈને ઘણા મનુ અનતકાળ સુધી મમંત્તિ સંસારમયતા છે સંસારમાં ભ્રમણ કરે છે. णाइच्चो उदेति ण अस्थमेति, સર્વ શૂન્યતાવાદી (અક્રિયાવાદી ) કહે છે કે ण चंदिमा वडूढती हायती वा। સૂર્ય ઊગતે કે અરત થતો નથી, તેમ ચંદ્ર વધતો सलिला ण संदति ण बंति वाया, નથી કે ધટતો નથી. તેવી જ રીતે પાણી વહેતું નથી અને હવા ચાલતી નથી. આ સંપૂર્ણ જગત बंझे णियते कसिणे हु लोए ॥ અથ શૂન્ય, મિથ્યા અને શૂન્યરૂપ છે. जहा य अंधे सह जोतिणा वि, - જેમ અંધ મનુષ્ય દીપક સાથે હેવા છતાં रूवाइ' णो पस्सति हीणनेत्ते । નેત્રહીન હોવાના કારણે ઘટ પટ પદાર્થોને જોઈ सतं पिते एवमकिरियआता, શકતા નથી, તે પ્રમાણે જેની પ્રા નાવરણના किरियं ण पस्संति निरुद्धपण्णा॥ કારણે સંધાયેલી છે, એવા બુદ્ધિહીન અક્રિયાવાદીએ સન્મુખ વિદ્યમાન ક્રિયાને પણ જોઈ શકતા નથી, संवच्छरं सुविणं लक्खणं च, જગતમાં ઘણા લોકે સંવત્સર ( તિષ निमित्त देहं उपाइयं च । શાસ્ત્ર), સ્વપનશાસ્ત્ર (શુભ અશુભ સ્વપનું ફળ अटुंगमेत बहवे अहित्ता, બતાવનારુ શાસ્ત્રી, લક્ષણશાસ્ત્ર (શરીરનાં સ્વસ્તિક लोगंसि जाणति अणागताइ । આદિ ચિહ્નોનું ફળ બતાવનાર શાસ્ત્ર), નિમિત્ત (શકુન શાસ્ત્ર),દેહશાસ્ત્ર (શરીરના તલ-મસા આદિનું કુળ બતાવનાર), ઉત્પાત (આકાશમાં શુભાશુભ બતાવનાર), ભૂમિક૫ તથા ઉકાપાત આદિ બતાવનાર શ્રત - એ અષ્ટાંગ નિમિત્ત શાનું અધ્યયન કરીને ભવિષ્યમાં થનારી વાર્તાને જાણે છે, (પણું શૂન્યવાદીઓ તો આટલું પણ જાણતા નથી.) केई निमित्ता तहिया भगति, કેઈ નિમિત્તત્તાનું જ્ઞાન તે સત્ય હોય છે, केसिंचितं विप्पडिपति णाणं । તે કોઈ નિમિત્તવેત્તાનું દાન વિપરીત હોય છે. ते विज्जभावं अणहिज्जमाणा, આવું જોઈને વિદ્યાનું અધ્યયન નહિ કરીને અક્રિયા વાદીએ વિદ્યાના ત્યાગમાં જ કલ્યાણ બતાવે છે. आइंसु विज्जापलिमोक्खमेव ॥ -સૂય.સુ.૪, ૩૨૨, T. ૪-૨૦ अकिरिवाइस्स मिच्छादंडप्पओगो અકિયાવાદીને મિશ્યા દંડ પ્રગ - ૩૪૬, ૬. સલામ vioritવાયો કવિ ૩૪૯. (ક) ૧ - તે જીવનપયત સર્વ પ્રકારના પ્રાણુजावज्जीवाए, તિપાત (જીવ-ઘાત)થી અપ્રતિવિરત રહે છે અર્થાત સર્વ પ્રકારની જીવ-હિંસા કરે છે. २. सव्वाओ मुसावायाओ अप्पडिविरप जाव. ૨ - યાજજીવન સર્વ પ્રકારના મૃષાવાદથી ज्जीवाण, અપ્રતિવિરત રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy