SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૨૦૮ બન્નકથા પૂર્વ રાજ ઃ નિર્વ-ar રાવાર [ ૨૩૨ से मेहावी पुचामेव अपपणा एवं समभिजा તે મેધાવી સાધકે પહેલેથી જ યથાયોગ્ય ज्जा, तं जहा વિચારી લેવું જોઈએ કે “આ સંસારમાં જ્યારે મને इह खलु मम अण्णयरे दुक्खे रोगायके समु ઈિ રિગ અથવા દુઃખ ઉત્પન્ન થાય છે, જે મને ઇષ્ટ નથી, પ્રીતિકર નથી, પ્રિય નથી, અશુભ છે, पपज्जेज्जा अणिटे अकंते अप्पिए असुमे अम અમનેz છે, વિશેષ પીડાકારી છે, દુઃખરૂપ છે, गुण्णे अमणामे दुक्खे णो सुहे, से हंता સુખરૂપ નથી. [ ત્યારે હું તેમને પ્રાથના કરુ કે–] भयंतारो कामभोगा ! इमं मम अण्णतरं दुक्ख હે ભયથી રક્ષા કરનારા મારા ધનધાન્યાદિ કામरोगायक परियाइयह अणिटुं अकंतं अप्पियं ભોગે ! મારા આ અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ, असुभ अमणुण्णं अमणामं दुक्ख णो सुहं, અમનેz, અત્યંત દુઃખદ દુઃખરૂપ અથવા અસુખताहं दुक्खामि वा सोयामि वा जूरामि वा રૂ૫ રેગ, દુઃખ ઇત્યાદિને તમે વહેચી લો. કારણ કે હું આ પીડા, રેગ અથવા દુઃખથી ઘણે દુઃખી तिप्पामि वा पिइडामि वा परितप्पामि वा, થઈ રહ્યો છું. હું ચિતા અથવા શેકથી ઘણે જ વ્યાકુળ છું. તેથી હું ઘણું જ ચિંતાગ્રસ્ત રહુ છું. હું ખૂબ જ પીડાઉં છું. હું ખૂબ જ વેદના ભેગવું છું. અથવા અતિસંતપ્ત છું, इमाओ से अण्णतरातो दुक्खातो रोगायं માટે તમે સવ મને આ અનિષ્ટ, અકાંત, कातो पडिमोयह अणिट्ठातो अकंतातो अप्पि અપ્રિય, અશુભ, અમને જ્ઞ, અવમાન્ય, દુઃખરૂપ याओ असुहाओं अमणुन्नाओ अमणामाओ અથવા અસુખરૂ૫, મારે કોઈ પણ દુઃખથી અથવા રેગથી મને મુક્ત કરે. ત્યારે તે ધનધાન્યાદિ दुक्खाओ णो सुहातो। एवामेव नो लद्धपुव्वं કામભાગના પદાર્થો ઉક્ત પ્રાર્થના સાંભળી દુઃખામાતા દિથી મુક્ત કરે એવું કયારે પણ બની શકે નહિ. આ સંસારમાં કઈ કામ-ભેગથી પીડિત इह खलु कामभोगा णो ताणाए वा सरणाए વ્યક્તિની રક્ષા કરવામાં અથવા શરણુ દેવામાં वा, पुरिसे वा एगता पुचि कामभोगे विप्प સમર્થ હેતું નથી. એ કામ-ભેગેને ઉપલેતા जहति, कामभोगा चा पगता पुब्धि पुरिसं કેઈ સમયે તે પહેલેથી જ સ્વયં એ કામ-ગ विप्पजहंति, अम्ने खलु कामभोगा अनो પદાર્થને છોડી દે છે. અથવા કેઈ સમયે (વ્યાअहमंसि, से किमंग पुण वयं अन्नममन्नेहिं દિના અભાવમાં) વિષમુખને એ કામ-ભેશ્ય कामभागेहि मुच्छामो? इति संखाए સાધને જ પહેલેથી છેડી દે છે. માટે તે કામण वयं कामभोगे विप्पजहिस्सामो । ભાગ મારાથી ભિન્ન છે, અને હું તેમનાથી ભિન્ન છું. પછી હું શા માટે મારાથી ભિન્ન એવા કામ ગેમાં મૂચિત-આસક્ત બની રહેલ ? આ પ્રમાણે સર્વનું એવું સ્વરૂપ જાણુને અમે એ કામભેગેનો પરિત્યાગ કરી દઈશું. काममा काममौरस किमंग से मेहावी जाणेज्जा बाहिरंगमेतं, इणमेव उवणीततरागं, સંકા-માતા છે, પિતા છે, માથા, મન્ના છે, મન એ, કુત્તા મે, ધૃતા છે, સત્તા છે, જુદા છે, જેવા , તુરી છે, રસથT-1થसंथुता मे, एते खलु मे णायओ, अहमवि બુદ્ધિમાન સાધક જાણી લે કે આ સવ કામભેગાદિ પદાથ બહિરંગ-આહ્યું છે. મારા આમાથી ભિન્ન છે. આનાથી તો મારા નજીકના એ જ્ઞાતિજન (સ્વજન) છે. જેમ કે [ તે કહે છે ] “આ મારી માતા છે, મારા પિતા છે, મારા ભાઈ છે, મારી એન છે, મારી પત્ની છે, મારે પુત્ર છે, મારી પુત્રી છે, આ મારા દાસ(નોકર-ચાકર) છે, આ મારી દોહિત્રી છે, મારી પુત્રવધૂ છે, મારે મિત્ર છે, આ મારા પહેલાના અથવા પછીના સ્વજન તથા પરિચિત મારા સંબંધી છે અને હું પણ તેમને આમીય જન છું. -સૂય. . ૨, , ૬, મુ. ૬૬ ૭-૬૭૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy