SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ ] જાનુન एकत्व-भावना द्वारा निर्धेद सूत्र ३०९ एगत्त भावणया णिव्येयं એકત્વ ભાવનાથી પ્રાપત નિર્વેદ૩૦૧. જે મેદાવી પુરવાર મજા જે સમfમના- ૩૦૯. (રંતુ ઉપર્યુક્ત શાસ્ત્ર) બુદ્ધિમાન સાધક પોતે णेज्जा-इह खलु मम अण्णतरे दुक्खे रोगा પહેલેથી જ સભ્ય પ્રકારે જાણી લે આ લોકમાં મને કોઈ પણ પ્રકારનું કઈ દુઃખ અથવા રોગसंके समुप्पज्जेज्जा अणि?-जाव-दुक्खे नो सुहे, દુઃખ (કે જે મારા માટે અનિષ્ટ-અકાંત, અપ્રિય, से हंता भयंतारोणायशो इमं ममण्णतरं दुक्ख ચાવત દુઃખદાયક છે) ઉત્પન્ન થયા બાદ હુ મારા रोगायकं परिआदियध आणटुं-जाब-नो सुहं સંબંધીઓને પ્રાર્થના કરીશ કે “હે ભયને અંત मा हं दुक्खामि वा-जाव-परितप्पामि वा, કરનાર સંબંધીએ ! મારા આ અનિષ્ટ, અપ્રિય, इमातो में नयरातो दुक्खातो रोगायकातो ચાવતું દુઃખરૂપ અથવા રેગાંવકરૂપ કષ્ટને તમે બધા पडिमोपह अणिहाओ-जावणो सुहातो। एवामेव સરખે ભાગે વહેચી લે. જેથી હુ આ દુઃખથી णो लद्धपुव्वं भवति । દુઃખી, ચિતિત, યાવત અતિસંતપ્ત ન બનું. તમે સવ મને આ અનિષ્ટ યાવતુ ઉપીડિત અથવા રોગઆતંકે દુઃખથી મુક્ત કરે. (મારે કુટકારે કરે.). ત્યારે તે જ્ઞાતિજને મારા દુઃખ અને ગાંતક અને પીડા વહેચી અથવા મને એ દુઃખ ક ગતક અને પીડાથી મુક્ત કરે એવું કદાપિ થતું નથી. तेसिं वा वि भयंताराणं मम णाययाण અથવા ભયથી મારી રક્ષા કરનારા એ મારા अण्णयरे दुक्खे रोगातंके समुपज्जेजा अणि? સંબંધીઓને જ કઈ દુઃખ અથવા રોગ ઉત્પન્ન जाव-नो सुहे, से हंता अहमेतेसिं भयंताराणं થઈ જાય જે અનિષ્ટ, અપ્રિય, ચાવત અસુખકર હોય, તે હુ તેને ભયત્રાતા, સંબંધીઓને અપ્રિય णाययाणं इम अण्णतरं दुक्खं रोगातंक થાવત્ અસુખરૂપ રેગાંતકને વહેચી લઉં', જેથી તે परियाहयामि अणि?'-जावणो सुहं, मा मे મારા સંબંધીજન દુઃખી થાય નહિ યાવત્ તેઓ दुक्खंतु वा-जाव-परितप्पंतु या, इमाओ णं અતિસંતપ્ત થાય નહિ. તથા હુ એ સંબંધીઅvervat સુજાતો જાનંદાને ઘર એને તેમના કેઈ અનિષ્ટ ચાવત અસુખરૂપ દુઃખ मोपमि अणिहातो-जाव-नो सुहातो। एवामेव અથવા સાંતકથી મુક્ત કરી શકે એવું પણ કદી जो लद्धपुव्वं भवति । થતું નથી. अण्णस्स दुक्ख अण्णो नो परियाइयति, अन्नेण (કારણ કે) એકબીજાનાં દુઃખેને એકબીજી कर्ड कम्म अन्नो नो पडिसंवेदेति, पत्तेय વ્યક્તિએ વહેચી શકતી નથી. એક દ્વારા કરેલાં जायति, परोयं मरइ, पत्तेय चयति, पत्तेय કર્મનું ફળ બીને ભેગવી શકતા નથી. પ્રત્યેક માણુ એટલે જન્મે છે અને (આયુષ્ય ક્ષય થવાથી) उघवज्जति, पत्तेय झंझा, पत्तेयं सपणा, पत्तेयं એકલો જ મરે છે. પ્રત્યેક વ્યક્તિ એકલે જ ત્યાગ मण्णा, पवं विष्णू, वेदणा, इति खलु णाति કરે છે, બીજી ગતિમાં જાય છે. એ જ એ વસ્તુसंयोगा णो ताणाए वा णो सरणाए वा, એને ઉભેગ અથવા સ્વીકાર કરે છે. પ્રત્યેક વ્યક્તિ એક જ ઝંઝા (સંકલેશ) આદિ કષાચેના ભાવને ગ્રહણ કરે છે. એટલે જ પદાથનું પરિજ્ઞાન કરે છે. તથા પ્રત્યેક વ્યક્તિ એક જ મનન ચિંતન કરે છે. એટલે જ વિદ્વાન બને છે. વ્યક્તિ પોતાના સુખદુઃખનું પતે જ વેદન (અનુભવ) કરે છે. એટલે કે પૂર્વોક્ત પ્રકારથી અન્ય કર્મનુ ફળ અન્ય ભેગવતો નથી. તથા પ્રત્યેકનાં જન્મ-જરા-મરણ આદિ જુદાં જુદાં છે. એ સિદ્ધાંત પ્રમાણે સંબંધીઓને સંગ દુઃખથી રક્ષા કરવા અથવા પીડિત મનુષ્યને શાન્તિ કે શરણભૂત થવામાં સમર્થ નથી. १. न तस्स दुकाव विभयंति नाइओ, न मित्रावग्गा न मुया न बंधवा । एक्को सयं पच्चणुहोइ दुक्ख, कत्तारमेवं अणुजाइ कम्मं ।। –૩ત્તરાધ્યયન મ. ૧ ૨ - ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy