SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ ५२४ चरणानुयोग शब्द आदि संबंधित असावध भाषा विधि सूत्र १००४-५ સર્વ-પ-ર-રેસ મવિશ્વ પાણા વિહી : શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પશદિના સંબંધમાં અસાવધ ભાષા વિધિ : १०० ४. से भिक्खू वा भिक्खुणी वा जहा वेगतिगाई सद्दाई ૧૦૦૪, સાધુ અથવા સાધ્વી વિવિધ પ્રકારના શબ્દો સાંભળો सुणेज्जा तहा वि ताई एवं वदेज्जा, तं जहा છે, છતાં પણ તે તેના વિષયમાં ક્યારે પણ બોલવું सुसई सुसद्दे ति वा, दुसदं दुसद्दे ति वा । एतप्पगार હોય તો આ પ્રમાણે કહી શકે છે. જેમ કે – भासं असावज्ज-जाव-अभतोवघातिय अभिकख સુશબ્દને આ સુશબ્દ છે ' અને દુ:શબ્દને 'આ भासज्जा । દુ:શબ્દ છે. આ પ્રકારની નિરવધ યાવતુ હિંસા રહિત ભાષાનો વિચારપૂર્વક પ્રયોગ કરે. વાડું – રૂપના વિષયમાં - 2. ઇિ તિ વી, ૨, શોટ્સ fત વૈ, ૧- કાળાને કાળો કહે, ૨- લીલાને લીલો કહે, ૩. કોઈ તિ વી, ૪, ૮ તિ વા, ૩- લાલને લાલ કહે, ૪- પીળાને પીળો કહે, ૮. f તિ વા | પ- સ્વૈતને શ્વેત કહે. થાઉં - ગંધના વિષયમાં કહેશ્વાનો પ્રસંગ આવે તો ) १. ब्भिगधे ति वा, २. दुब्भिगंधे ति वा ૧- સુગંધને સુગંધ, દુર્ગધને દુર્ગધ કહે. રસીકું – રસના વિષયમાં (કહેવાનો પ્રસંગ આવે તો, ) . તિજ્ઞાળ વા, ૨. ડુમા વી, ૧- તીખાને તીખું કહે, ૨- કડવાને કડવું કહે, ३. कसायाणि वा, ४. अंबिलाणी वा, ५. महुराणि वा । ૩- તૂરાને તુ કહે, ૪- ખાટાને ખાટું કહે, ઝાલાવું - ૫- મીરાને મીઠું કહે. એ જ પ્રમાણે સ્પર્શના વિષયમાં કહેવું હોય તો, ૧. Fifણ વા, ૨, મફળ વ, ૩. ચાUિ| ૧- કર્કશને કર્કશ, ૨- મૃદુને મૃદુ, ૩- ગુરુ (ભારે ) વ, ૪, ૬ ૧, ૬. સીયf T, ને ગુરુ, ૪- લઘુ (હલકા) ને લઘુ, પ ઇંડાને ઠંડુ. ૬, ૩UITળ વા, ૭. fUTળ વા, ૮. ૭Pa[વી | - ગરમને ગરમ, ૩- ચીકણાને ચીકણું, ૮-લુખાન - . . . . ૪, ૩. ૨, મુ. ધ ૧૦ લખું કહે. નિષેધ કલ્પ एगंत ओहारिणी भासा णिसेहो: એકાંત નિશ્ચયાત્મક ભાષાનો નિષેધ : १००५ से भिक्ख वा भिक्खणी वा इमाई वइ.. ૧૦૮૫. સાધુ અને સાધ્વી વચન સંબંધી આચાર સાંભળી आयाराई-सोच्चा णिसम्मा इमाई अणायाराइ હૃદયંગમ કરી પુરાતન મુનિઓ દ્વારા અનાચી. अणायरियपुव्वाई जाणेज्जा तं जहा, ભાષા સંબંધી અનાચારોને જાણે. જેમ કે, जे कोहा वा वायं विउंति, જે ક્રોધથી વાણીનો પ્રયોગ કરે છે, जे माणा वा वायं विउंति, જે અભિમાનપૂર્વક વાણીનો પ્રયોગ કરે છે, ज मायाए वा वायं विउजंति, જે છળકપટ સહિત બોલે છે, जे लोभा वा वायं विउंजंति, જે લોભથી પ્રેરિત થઈને બોલે છે, जाणता वा फरुसं वदति, જે જાણી જોઈને કઠોર વચન બોલે છે, अजाणतो वा फरुस वदंति । सव्वं चेयं सावज्जं અથવા અજાણતાં કઠોર વચન બોલે છે. આવી वज्जेज्जा । विवेगमायाए-धुव चेयं जाणेज्जा, अधुयं ભાષાને સાવદ્ય કહે છે, જે સાધુને માટે ત્યાજ્ય છે. चयं जाणेज्जा । વિવેકપૂર્વક સાધુ કે સાધ્વી ધ્રુવ ભાષા (નિશ્ચયકારી ભાષા) અને અધવ ભાષા (અનિશ્ચયકારી ભાષા , ને સમજે અને તેનો ત્યાગ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy