SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १००६-०७ તેં નહીં- અમાં વા-તાવ-સામ વા મિય, ના રુમિય, મુખિય, જો મનિય 1 अदुवा आगती, अदुवा णो आगतो, अदुवा एति, अदुवा णो एति, अदुवा एहिति, अदुवा णो एहिति, एत्थ व आगते, एत्थ वि णो आगते, एत्थ वि एति, एत्थ वि णो एति, एत्थ वि एहिति, एत्थ वि णो एहिति । एकांत निश्चय भाषा निषेध –આ. સુ. ર, ૩૬. ૪, ૩. . સુ. ૨૦ १००६. तम्हा गच्छामी वक्खामो, अमुगं वा णं भविस्सई । अहं वा णं करिस्सामि, एसो वा णं करिस्सई ।। एवमाई उ जा भासा, एसकालम्मि संकिया || संपयाईयम वा तं पि धीरो विवज्जए ।। अयम्म य कालम्मी, पच्चुप्पन्नमणागए । जमलं तु न जाणेज्जा, एवमेयं ति नो वए ।। अम्मिय कालम्मी, पच्चुप्पन्नमणागए । जत्थ संका भवे तंतु, एवमेयं ति नो बए । अईयम्मिय कालम्मी, पच्चुप्पन्नमणागए । निस्संकियं भवे जं तुं, एवमेयं ति निदिसे ।। १००७. तहेव सावज्जणुमोयणी गिरा, Jain Education International ओहारिणी जा य परोवघाइणी । से कोह लोह भयसा व माणवो न हासमाणो वि गिरं वएज्जा ।। -સ. ૩. 9, 7. ૬ ૨૦ -૩. ૩. ૭, ૬. ૬ ૪ चारित्राचार ५२५ જેમ કે - અમુક મુનિ અશન યાવત્ સ્વાદિમ આહાર લઈને જ આવશે અથવા લીધા વગર જ આવશે. તે આહાર કરીને જ આવશે અથવા આહાર કર્યાં વગર જ આવશે. તે અવશ્ય આવ્યો છે અથવા નથી આવ્યો. તે આવે છે અથવા નથી આવતો. તે અવશ્ય આવશે અથવા નહીં આવે. તે અહીં આવ્યો હતો, અથવા નહોતો આવ્યો. તે અહીં આવે છે, અથવા નથી આવતો. તે અહીં આવશે, અથવા નહીં આવે, (આ પ્રમાણેની એકાંતનિશ્ચયાત્મક ભાષાનો પ્રયોગ સાધુ કે સાધ્વી ન કરે.) ૧૦૦૬, અમે અવશ્ય આવતી વખતે જઈશું, અમે કહીશું જ, અમારું અમુક કાર્ય થશે જ, અથવા અમુક થવાનું જ છે, હું જ તે કરીશ અથવા આ માણસ જ તે કરશે. વગેરે વગેરે ભાષાઓ કે જે ભવિષ્ય સંબંધી હોવાથી શંકાસ્પદ છે તથા વર્તમાન અને ભૂતકાળ સંબંધી અર્થના વિષયમાં શંકાસ્પદ છે. તેવી ભાષાને પણ નિશ્ચયાત્મક રીતે સંયમી ન બોલે. તેમ જ ભૂતકાળ, વર્તમાનકાળ તથા ભવિષ્યકાળ સંબંધી જે અર્થ (વાત) ને ન જાણે, તેના વિષયમાં 'આ આવું જ છે'.આ રીતે સાધુએ ક્યારેય કથન ન કરવું જોઈએ. તેમ જ ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળને વિષે જે અર્થમાં શંકા હોય તેને ‘તે એમ જ છે’.એવું વચન ન કહે. પરંતુ ભૂત, ભવિષ્ય તથા વર્તમાનકાળમાં જેનો અર્થ સંશય રહિત હોય તેને જ આ અર્થ આ જ પ્રકારનો છે'. અથવા 'તેમ છે'.વગેરે કહે. ૧૦૦૭. આ પ્રમાણે સાવદ્યનું અનુમોદન કરનાર અવધારિણી એટલે કે નિશ્ચયકારી, પરજીવો માટે પીડાકારી ભાષા ક્રોધ, લોભ, ભય, માન કે હાસ્યવશ ન બોલે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy