________________
सूत्र १०५५-५७
याचक प्रकार
चारित्राचार ५४९ ४. एगे णो णिवतित्ता णो परिवइत्ता ।
૪- ન નિપતિતા, ન પત્રુિજિતા : કોઈ (નવદીક્ષિત -તા. મ. ૪, ૩. ૪, સુ. ર૧૨ (8) બાલ) મુનિ ભિક્ષા માટે પણ નીકળતો નથી તેમ
જ ફરતો પણ નથી. वणीमगप्पयारा :
યાચકના પ્રકાર : १०५५. पंच वणीमगा पण्णत्ता, तं जहा -
૧૦૫૫. યાચક પાંચ પ્રકારના હોય છે. જેમ કે - ૨. તદવી મને,
૧- અતિથિયાચક : અતિથિદાનની પ્રશંસા કરી
ભોજન માંગવાવાળા. ૨. શિવUવીને,
૨- કૂપણયાચક : કુપણદાનની પ્રશંસા કરી ભોજન
માંગવાવાળા. ૩. મહિણવામી,
૩- માહણયાચક : બ્રાહ્મણદાનની પ્રશંસા કરી ભોજન
માંગવાવાળા. ૪. સાવળમ,
૪- શ્વાનયાચક : કુતરાના દાનની પ્રશંસા કરી ભોજન
માંગવાવાળા. ५. समणवणीमगे,
૫- શ્રમણયાચક : શ્રમણદાનની પ્રશંસા કરી ભોજન -ટામાં મ. ૧, ૩. રૂ . ૪૬૪
માંગવાવાળા. चउव्विहो आहारो
ચાર પ્રકારના આહાર : १०५६. मणुस्साणं चउव्विहे आहारे पण्णत्ते, तं जहा- ૧૦૫૬. મનુષ્યના આહાર ચાર પ્રકારનાં હોય છે, જેમ કે – . મસળે,
૧- અશન : ધાન્યાદિ. ૨. પાછળ,
૨- પાન : પાણી. ३. खाइमे
૩- ખાદિમ : ફળ, મેવા આદિ. ૪. સને ૧
૪- સ્વાદિમ પાન, લવિંગ, એલચી ઈત્યાદિ. चउव्विहे आहारे पण्णत्ते, तं जहा
ચાર પ્રકારનો આહાર કહ્યો છે, જેમ કે૨..૩વવFરસંપન્ન
૧- ઉપસ્કાર સંપન્ન : વઘારેલું, મસાલેદાર. २. उवक्खडसंपन्ने,
૨- ઉપસ્કૃત સંપન્ન : રાંધેલા ભાત આદિ. 3. સમાવસંપને,
૩- સ્વભાવ સંપન્ન : સ્વાભાવિક પાકેલું, ફળ આદિ. ૪. પરિવુસિતસંપને !
૪- પર્યાષિત સંપન્ન : રાતવાસી રાખેલો પદાર્થ. -હા, મ, ૪, ૩, ૨, મુ. ર4 तिविहो आहारो:
ત્રણ પ્રકારનો આહાર : ૨૦૧૭, તિવિરે ૩વડે ઉત્તે, તે ગત
૧૦૫૭, ઉપહૃત (ખાવા માટે લાવેલ) આહારના ત્રણ પ્રકાર
કહ્યાં છે, જેમ કે – ૧. ત્રિીવડે,
૧- ફલિતો પહૃત : અનેક પ્રકારનાં શાકભાજી અથવા
ભક્ષ્ય પદાર્થોથી મિશ્રિત આહાર. ૨. સુદ્ધોવડે,
૨- શુદ્ધોપહૃત : શાકભાજી રહિત શુદ્ધ આહાર અથવા કાંજી અથવા પાણીના અલ્પ લેપથી લિપ્ત
આહાર. હાઈ એ, ૪, ૩, ૪, મુ. ૨૪૦ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org