SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ [ Torryયા प्रथम महावत-परिशिष्ट तझ्या भावणा ત્રિી ભાવના :तइयं च वईए पावियाए पावगं ण किंचि वि ત્રીજી ભાવના વચન સમિતિ છે, પાપયુક્ત વાણીથી જેડા પણ સાવધ વચનને ઉપગ કરે નહિ માલવે ! આ પ્રમાણે વફ સમિતિનાં (ભાષા સમિતિ) एवं वर-समितिजोगेण भाविओ भवइ अंत. ગથી યુક્ત અંતરાત્માવાળા, નિર્મળ, અંકલેશ रप्पा असबलमसंकिलिङ्कणिब्वण-चरित्त- રહિત અને અખંડ ચારિત્રની ભાવનાવાળા અહિभावणाप अहिंसए संजए सुसाहू । સક સુસાધુ-ક્ષના સાધક કહેવાય છે. चउत्था भाषणा થી ભાવના:चउत्थ आहारएसणाए सुद्धं उछ गवेसियव्वं, ચેથી ભાવના નિર્દોષ આહાર લે તે છે. આહારની એષણથી શુદ્ધ એષણ સંબંધી સર્વ દોર્ષો રહિત, મધુરી વૃત્તિથી અનેક ઘરેથી ભિક્ષાની ગષણ કરવી જોઈએ. अण्णाए अकहिए अगढिए अदुढे अदीणे - ભિક્ષાની ગષણ કરતાં સાધુએ અજાણ अकलुणे अविसाई अपरितंतजोगी जयण-घडण. રહેવું જોઈએ, અમૃદ્ધ-આસકિત રહિત, અદુकरण-चरिय-विणय गुण-जोग-संपओगजुत्ते દ્વેષથી રહિત, અર્થાત ભિક્ષા ન દેનાર, અપર્યાપ્ત ભિક્ષા દેનાર અથવા નિરર ભિક્ષા દેનાર દાતા પર भिक्खू भिक्खेसणाए जुत्ते समुदाणेउण... દ્વેષ ન કરે; કરુણ-દયનીય દયાપત્ર ન બને. અલાભની સ્થિતિમાં વિષાદ ન કરે; મન, વચનકાયાની સવચક પ્રવૃત્તિમાં નિરંતર અનુરત રહે; પ્રાપ્ત સંચમવેગેની રક્ષા માટે યત્નશીલ તથા અખાત સંયોગેની પ્રાપ્તિ માટે પ્રયત્નવાન, વિનયનું આચરણ કરનાર તથા ક્ષમા આદિ ગુણેની પ્રવૃત્તિથી યુક્ત એવા ભિક્ષાચર્યામાં ત૫૨ શિક્ષક અનેક ઘરમાં ભ્રમણ કરી થોડી થોડી ભિક્ષા ગ્રહણ કરે. भिक्खाचरिय उछ घेत्तूण आगओ गुरुजणस्स ભિક્ષા ગ્રહણ કરી પોતાના સ્થાન પર ગુરपास गमणागमणाइयारे पडिक्कमणपडिक्कते જનની સમક્ષ, જતાં-આવતાં લાગેલા અતિચાર દેશોનું પ્રતિકમણ કરે, લીધેલા આહાર-પાણીની आलोयणदायण य दाउण गुरुजणस्स गुरु આલોચના કરે, આહાર-પાણી ગુરુને બતાવે, ત્યારसंदिट्ठस्स वा जहोवपसं णिरइयारं च अप्प બાદ ગુરુજન દ્વારા નિર્દિષ્ટ કેઈ અગ્રગણ્ય સાધના मत्तो पुणरवि अणेसणाए पयओ पडिक्क આદેશ અનુસાર સવ અતિચારે- દેની નિવૃત્તિ મિત્તા - માટે ફરી પ્રતિક્રમણ ( કાસ) કરે. पसंते आसीणसुहणिसणे महत्तमित्तं च झोणसुहजोगणाणसज्झायगोवियमणे धम्ममणे अविमणे सुहमणे अविग्गहमणे समाहियमणे सद्धासंवेगणिज्जरमणे पवयणवच्छलभावियमणे उद्विऊण य पहढे जहारायणियं णिमंतइत्ता य साहवे भावओ य विइण्णे य જુનri swવિષે - ત્યારબાદ શાંત ભાવથી સુખપૂર્વક થિર થઈ, મુહૂર્ત સુધી ધર્મસ્થાન, ગુરુની સેવા ઇત્યાદિ શુભગિ, તત્વચિંતન અથવા સ્વાધ્યાય દ્વારા પિતાના મનનું ગેપન કરી, ચિત્ત સ્થિર કરી, શત-ચારિજરૂ૫ ધર્મમાં સલમ મતવાળ, ચિત્ત-વ્યતાથી રહિત, સંકલેશથી રહિત, કલહ અથવા દુરાગ્રહથી રહિત મનવાળે, સમાધયુક્ત મનવાળે, પિતાના ચિત્તને ઉપશમમાં સ્થાપિત કથાવાળે, શ્રદ્ધા, સવેગ-મેક્ષની અભિલાષા અને કમનિજરમાં ચિત્તને સંલગ્ન કરનારે, પ્રવચનમાં વસલતામય મનવાળે સાધુ પિતાના આસનેથી ઊઠે અને સંતુષ્ટ થઈ, રત્નાધિક (દીક્ષામાં નાના-મેટા) ક્રમાનુસાર અન્ય સાધુઓને આહાર માટે નિમંત્રિત કરે લાવેલા આહારનું ગુરુજેને કારણે વિતરણ કરી આહાર મળતાં, યોગ્ય આસન પર બેસે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy