SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथम महाव्रत-परिशिष्ट चारित्राचार [२८१ પ્રથમ મહાવ્રતનું પરિશિષ્ટ ૬૮. [ જુમિ-vfમજ સાથri dવનામલ ૫૧૮. [પહેલા અને છેલલા તીર્થંકરે પાંચ મહાવ્રતાની पणवीसं भावणाओ पण्णताओ तं जहा' પચીસ ભાવનાઓ કહી છે. જેમ કેपढम महब्वयस्स पंच भावणाओ--- પ્રથમ મહાવ્રતની પાંચ ભાવનાઓ१. ईरिआसमिई २. मणगुत्ती ૧ ઇર્ષા સમિતિ, ૨. મન ગુપ્ત, ૩. વચન ગુપ્તિ ३. वयगुत्ती४. आलोइयपाणभोयणं ૪ આલોકિત-પાન-ભેજન ૫. આદાનભાંડ-માત્ર ५. आदाण-भंड-मत्तणिक्खेवणासमिई। નિક્ષેપણું સમિતિ. -કમ. ૨. સુ. પાંચ મહાવતેમાંથી પ્રથમ મહાવતની આ પાંચ तस्स इमा पंच भावणाओ पढमस्स वयस्स ભાવનાએ પ્રાણાતિપાત વિરમણ અર્થાત અહિંસા होति-पाणाइवायरमण-परिरक्खणट्टयाए । મહાવતની રક્ષા માટે છે. પઢના માતા પ્રથમ ભાવના :पढमं ठाण-गमण-गुण-जोग-जुजणजुगंतर ઉઠતાં ઉભા રહેતાં કે ચાલતા સ્વ-પરની પીડારહિત ગુણ-યેગને જોડનારી તથા યુગ પ્રમાણુ णिवाइयाप दिहिए ईरियव्वं, ભૂમિનું અવલોકન કરી (અર્થાત્ લગભગ ચાર कीर-पय ग-तस-थावर-दयावरेण णिच्च पुप्फ હાથ આગળની ભૂમિ પર દૃષ્ટિ રાખી) હંમેશા કીડા, પતંગ, રસ, સ્થાવર ની દયામાં તત્પર -- gવાર-સંર-જૂર - કવિ -થી થઈ ફળ, ફૂલ, છાલ, પ્રવાલ-પાંદડાં-કુંપળ, કંદहरिय-परिवज्जिपण सम्म । મૂળ, પાણી, માટી, બીજ તથા લીલું ઘાસ ઈત્યાદિને બચાવતાં સમ્યક પ્રકારે યતનાથી ચાલવું જોઈએ. पवं खलु सव्वपाणा ण हीलियब्वा, ण આ પ્રમાણે ચાલનાર સાધુએ ખરેખર જ કઈ दियवा, ण गरहियब्वा, णहिसियव्वा, પણ પ્રાણુની હીલના-ઉપેક્ષા, નિંદ, હિંસા, છેદન, ण छिदियवा | भिदियन्वा, ण वहेयव्वा, ભેદન કે પીડન ન કરવાં જોઈએ. ઉપર બતાવેલા જીવોને લેશ માત્ર પણ ભય કે દુઃખ ન પહોંચાડવું ण भयं दुक्ख च किंचि लम्भा पावे, જોઈએ. एवं इरियासमिइ जोगेण भाविओ भवर अंत. આ પ્રમાણે (આચરણથી) સાધુ ઇર્યાસમિતિમાં મન, વચન, કાયાની પ્રવૃત્તિથી સંલગ્ન બને છે. रप्पा असबलमसकिलिट्ठणिचणचरित्तभाव તથા શલતાથી (મલિનતાથી) રહિત, સંકલેશથી णाप अहिंसप संजप सुसाहू। રહિત, અક્ષત (નિરતિચાર) ચારિત્રની ભાવનાથી યુક્ત, સંયમશીલ તથા અહિંસક સુસાધુ મોક્ષને સાધક કહેવાય છે. बिया भावणा બીજી ભાવના :बियं च मणेण पावपणं पायगं अहम्मिय બીજી ભાવના મન સમિતિ છે, પાપમય, दारूणं णिस्संस चह-बंध-परिकिलेस-बहुल આધામી, ધર્મવિરોધી, દારુણ-ભચાનક, નૃશંસ નિર્દયતાપૂર્ણ, વધ, બંધન અને ઘણુ પરિકલેશવાળા, भय-मरण-परिकिलेस-संकिलिट्ठ', ण कयावि ભય, મૃત્યુ અને કલેશથી સકિલષ્ટ-મલિન એવા मणेण पावपण पावर्ग किंचि वि झायव्छ । પાપયુક્ત મનથી, લેશમાત્ર પણ વિચાર કરે નહિ. આ પ્રમાણે (આચરણથી) અનાસમિતિની एवं मणसमिरजोगेण भाविओं भवइ अतरप्पा પ્રવૃત્તિથી અંતરાત્મા ભાવિત-વાસિત થાય છે. असवलमसकिलिङ्कणिवणचरित्तभावणाए संजय તથા નિર્મળ, સકલેશ રહિત, અખંડ (નિરતિચાર) gar | ચારિત્રની ભાવનાથી યુક્ત સંયમશીલ તેમ જ અહિંસક સુસાધુ કહેવાય છે. ૧. આ પાઠ સમવાયાંગનો છે—માટે એકી સાથે પાંચ મહાવ્રતની પચીસ ભાવનાએ કહી છે. અહીં પ્રત્યેક મહાવ્રતની પાંચ પાંચ ભાવનાઓ યથાસ્થાન આપવામાં આવી છે. ૩૬ લિનાએ એવું એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy