SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ५१८ प्रथम महावत-परिशिष्ट રાત્રિાવાર [૨૮૩ संपमज्जिऊण ससीस काय तहा करयलं, પછી મસ્તક સહિત શરીરને તથા હથેળીને अमुच्छिए अगिद्धे अगढिए अगरहिए अणज्झो યથાયોગ્ય પ્રમાજિત કરીને, પૂજીને, આહારમાં पवणे अणाइले अलुद्धे अणत्तहिए असुरसुरं અનાસક્ત થઈ, સ્વાદિષ્ટ ભજનની લાલસાથી રહિત अचवचवं अदुयमविलंबियं अपरिसाडियं તથા રસોમાં અનુરાગ રહિત બની, દેનારની અથવા ભેજાની નિંદા કર્યા વિના, સરસ વસ્તુઓમાં आलोयभायणे जयं पयत्तेण वधगय-संजोग આસકત બન્યા વિના, અલુષિત ભાવપૂર્વક, मणिगाल च विगयधृमं अक्खोवंजणाणुलेवण- લાલુપતાથી રહિત થઈ, પરમાર્થ બુદ્ધિને ધારક भूय संजमजायामायाणिमित्त संजमभारबह- સાધુ (આહાર કરતી વેળાએ) સુર-સુર” વનિ કરે નહિ, ચપડ, રાપ” અવાજ કરે નહિ, વધારે णट्टयाए भुजेज्जा, पाणधारणद्वयाए संजपणं ઝડપથી ખાય નહિ, વધારે ધીમેથી ખાય નહિ. મિથું આહારને ભૂમિ પર ન ઢળતા, વિશાળ પ્રકાશયુક્ત પાત્રમાં (જન કરે) યતનાપૂર્વક, આદરપૂર્વક એમ જ સંજનાદિ સંબંધી દેથી રહિત, અંગાર તથા ધમદોષરહિત, ગાડીની પૂરીમાં તેલ સિંચન કરવા સમાન અથવા ઘા ઉપર મલમ લગાડવા સમાન માત્ર સંયમયાત્રાના નિર્વાહ માટે, સંચમને ભાર વહન કરવા માટે, પ્રાણ ધારણ કરવા માટે, સાધુએ સભ્ય પ્રકારે ચતના સહિત આહાર કરે જઇએ. આ પ્રમાણે આહાર સમિતિમાં (એષણા एवं आहारसमितिजोगेण भाविओ भवति સમિતિમાં યોગ્ય પ્રવૃત્તિનાં વેગથી અંતરાત્માને अन्तरप्पा असबलमसंकिलिव-निव्वण-चारत- ભાવિત કરનારે સાધુ, નિર્મળ સકલેશ રહિત તથા भावणाए अहिंसए संजप सुसाहू । ચારિત્રની ભાવનાવાળે અહિંસક સુસાધુ મોક્ષનો સાધક કહેવાય છે. पंचमी भावणा पंचम' आयाणणिवखेवणसमिती-पीढ-फलग-सिज्जा સારા રથ-પત્ત-વર-હા-દાળ-ચોટपट्टग-मुहपोत्तिय-पायपुछणाई एयं पि संजमस्स उधहणट्टयाए वायातव-दसमसग सीयपरिरक्षणट्टयाए उवगरणं रागदोसरहियं परिहरियव्वं संजमेणं णिच्च पडिलेवण पप्फो. डण-पमज्जणयाए अहो य राओ य अप्पमत्तण होइ सयय णिक्खियब्वच गिण्डियव च भायणभेडोपहिउवगरण । પાંચમી ભાવના : પાંચમી ભાવના આદાન-નિક્ષેપણ સમિતિ છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે: સંયમના ઉપકરણ, પાટ, બાજોઠ, પાથરણું, આસન, ચોકી, ઘાસનું બિછાનું, વસ્ત્ર, પાત્ર, કેબલ, લાકડી, રજોહરણ, ચિલપક, મુખ વસ્ત્રિકા, પાદDાંછન (પગ લૂછવાને વસ્ત્ર ખંડ, ) ઇત્યાદી ઉપકરણે સંયમની રક્ષા માટેનાં છે. તેથી તેમને હવા, તડકે, હાંસ, મચ્છર અને ઠંડી ઇત્યાદિથી શરીર સુરક્ષા માટે રાગ-દ્રષ રહિત થઈને, ધારણુ-ગ્રહણ કરવાં જોઈએ. સાધુ હંમેશા એ ઉપકરણનું પ્રતિલેખન, અફેરનાઝાટકવામાં અને પ્રમાર્જન કરવામાં દિવસે અને Rારે હંમેશા અપ્રમત્ત રહે. તેમ જ વસ્ત્ર, પાત્ર, કે અન્ય ઉપધિને ચેતનાપૂર્વક રાખે અને ઉપાડે. व आयाणभंडणिक्खेवणासमिइजोगेण भाविओ भवह अन्तरप्पा यसबलमसकिलिट्टणिव्वणचरितभावणाए अहिंसप संजप सुसाह। આ પ્રમાણે આદાન-નિક્ષેપણ સમિતિના ચેગથી ભાવિત બનેલ અંતરાત્મા વાળે સાધુ નિર્મળ, અશખલ, અસંફિલણ તથા અખંડ (નિરતિચાર) ચારિત્રની ભાવનાથી યુક્ત અહિંસક, સંયમશીલ સુસાધુ બને છે. અથવા એ જ સંયમશીલ સુસાધુ કહેવાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy