SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १२८८-९० शय्यातर असंसृष्ट पिंड संस्सृष्टकरण निषेध तथा प्रायश्चित्त चारित्राचार ६३३ नो कप्पइ निग्गंथाण वा, निग्गं थीण वा- નિર્ગળ્યો અને નિર્ગન્થિયો એ સાગારિક- પિંડ જે सागारियपिण्डं बहिया नीहडं असंसट ठं બહાર કાઢેલ છે, પરંતુ અન્ય સ્વીકાર કરેલ નથી તો पडिग्गाहित्तए । લેવો કલ્પતો નથી. कप्पइ निग्गंथाण वा, निग्गंथीण वा सागारियपिण्डं નિર્ગળ્યો અને નિર્ગન્થિયો એ સાગારિક- પિંડ જે बहिया नोहडं संसठं पडिग्गाहित्तए । ઘરની બહાર પણ લઈ જવામાં આવેલ છે અન્ય -- #tg. ૩. ૨ . ૬૪–૨૬ સ્વીકાર પણ કરી લીધેલ છે, તો તે ગ્રહણ કરવો કહ્યું છે. सागारिय असंसठ्ठपिंडस्स संसट्ठकरावण णिसेहो શયાતરનાં અસંસ્કૃષ્ટ પિંડને સંસ્કૃષ્ટ કરવાનો નિષેધ અને પત્તિ ૩ પ્રાયશિચત્ત સૂત્ર: ૧૨૮૮. નો પૂરુ થr વા, નિrjથા વ- ૧૨૮૮.નિર્ગળ્યો અને નિર્ઝેન્થિયો એ ઘરની બહાર લઈ सागारियपिण्डं बहिया नीहडं असंसट्ठ संसट्ठ જવામાં આવેલ સાગારિક પિંડ કે જે અન્ય સ્વીકાર करित्तए । કરેલ નથી તેનો સ્વીકાર કરવો કલ્પતો નથી. जो खलु निग्गंथो वा, निग्गंथी वा-सागारियपिण्डं જે નિર્ઝન્થ અને નિર્ચથી ઘરથી બહાર લઈ જવાયેલ बहिया नीहडं असंसट्ठ संसठं करेइ करतं वा સાગારિક- પિંડ, જે અન્યથી સ્વીકૃત કરેલ નથી તેને સફm | સ્વીકૃત કરે, (કરાવે) અથવા કરનારનું અનુમોદન से दुहओ विइक्कममाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । --, ૩. ૨ કુ. ૨૭–૧૮ તે લૌકિક અને લોકોત્તર બંને મર્યાદાનું અતિક્રમણ કરતાં ચાતુર્માસિક અનુઘાતિક પરિહારસ્થાન (પ્રાયશિચત્ત) નો પાત્ર બને છે. सागारिय आहडिया गहणस्स विहि-णिसेहो શય્યાતરનો ઘેર આવેલ આહારનાં ગ્રહણનો વિધિ-નિષેધ : ૨૨૮૧ શક્તિ આરા સાgિgi grfથા. ૧૨૮૯ , અન્ય ઘરેથી આવેલ આહારને સાગારિકે પોતાના तम्हा दावए, नो से कप्पइ पडिग्गाहेत्तए । ઘરે ગ્રહણ કરી લીધો હોય અને તેમાંથી સાધુને આપે તો લેવો કલ્પતો નથી. सागारियस्स आहडिया सागारिएणं अपडिग्गहिया, પરંતુ અન્ય ઘરેથી આવેલ આહારને સાગરિકે तम्हा दावए, एवं से कप्पइ पडिग्गाहेत्तए । પોતાના ઘરે ગ્રહણ કરેલ ન હોય અને જો આહાર –$u. ૩. ૨, મુ. ૨૬-૨૦ લાવનાર ને આહારમાંથી સાધુને આપે તો લેવો કલ્પ છે. सागारिय णीहडिया गहणस्स विहि-णिसेहो શયાતરે અન્યત્ર મોકલેલ આહારને ગ્રહણ કરવાનો વિધિ-નિષેધ : ૧૨૨૦. સારવણ નીહડિયા પર મ હિલા, તા ૧૨૯૦.સાગરિકના ઘરેથી અન્ય ઘરે લઈ જવાયેલ दावए, नो से कप्पइ पडिग्गाहेत्तए । આહારને તે ગૃહસ્વામીએ સ્વીકાર કરેલ ન હોય અને તે આહારમાંથી સાધુને આપે તો લેવો કલ્પતો નથી. सागारियस्स नीहडिया परेण पडिग्गहिया, तम्हा પરંતુ સાગારિકના ઘરેથી અન્ય ઘરે લઈ જવાયેલ दावए, एवं से कप्पइ पडिग्गाहेत्तए । આહારને તે ગૃહસ્વામીએ સ્વીકાર કરેલ હોય અને -ઋg. ૩. ૨ સુ. ૨૨-૨૨ જો તે આહારમાંથી સાધુને આપે તો લેવો કલ્પ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy