SearchBrowseAboutContactDonate
Page Preview
Page 703
Loading...
Download File
Download File
Page Text
________________ ६३४ चरणानुयोग शय्यातर अंशयुक्त आहार ग्रहण विधि निषेध सूत्र १२९१-९२ सागारिय अंसजुत आहारगहणस्स विहि-णिसेहो શયાતરનો અંશમાત્ર આહાર ગ્રહણ કરવાનો વિધિ-નિષેધ : १२९१. सागारियस्स अंसियाओ ૧૨૯૧.(સાગારિક તથા અન્ય વ્યક્તિઓ માટે સંયુક્ત નિષ્પન્ન ભોજનમાંથી) સાગારિકનો વિભાગ જોછે. વિપત્તા, ૧. અવિભક્ત : (વિભાગ નિશિચત કર્યો ન હોય) ૨. બોરછનાઓ, ૨. અવ્યવચ્છિન્ન : (વિભાગ કર્યો ન હોય) ३. अव्वोगडाओ, ૩. અવ્યાકૃત (નિર્ધારિત કરી જુદો કર્યો ન હોય) ૪. નિગૂઢા | ૪. અનિર્મૂઢ : (વિભાગ બાહર કાઢયો ન હોય) तम्हा दावए, नो से कप्पइ पडिग्याहित्तए । તો એવા આહારમાંથી સાધુને કોઈ આપે તો લેવું કલ્પતું નથી. सागारियस्स अंसियाओ પરંતુ સાગરિકના અંશમાત્ર આહારાદિનો જો૧. વિપત્તાગો, ૨. વછનાગો, ૩. વાડા, ૧. વિભાગ નિશ્ચિત હોય, ૨. વિભાગ કર્યો હોય, ૪. નિગૂઢા, ૩. જુદો કર્યો હોય, ૪, વિભાગ અલગ કાઢવામાં આવ્યો હોય. तम्हा दावए, एवं से कप्पइ पडिग्गाहेत्तए । અને શેષ આહારમાંથી સાધુને કોઈ આપે તો લેવું - g, ૩. ૨, સુ. ૨૨-૨૪ કલ્પ છે. पूयाभत्तस्स गहणस्स विहि-णिसेहो પૂજ્ય પુરુષોનો આહાર કરવાનો વિધિ-નિષેધ : ૨૨૬૨. સFIrfસ થાકને ૩fઇ, પૈડા, પાડયા. ૧૨૯૨.સાગારિકે પોતાના પૂજ્ય પુરુષોને ભેટ આપવામાં सागारियस्स उवगरणजाए निट्ठिए, निसठे, ઉદ્દેશ્યથી જે આહાર પોતાના પાત્રોમાં તૈયાર કર્યો पाडिहारिए, હોય અને તેને પ્રાતિહારિક રૂપે આપ્યો હોય તો तं सागारिओ देज्जा सागारियस्स परिजणो देज्जा, એવા આહારમાંથી જો સાગારિક કે તેનો પરિવાર तम्हा दावए, नो से कप्पइ पडिग्गाहेत्तए । આપે તો સાધુને લેવું કલ્પતું નથી. सागारियस्स पूयाभत्ते उद्देसिए, चेइए, पाहुडियाए સાગારિકે પોતાના પૂજ્ય પુરુષોને આપવાના सागारियस्स उवगरणजाए निट्ठिए, निसट्टे पाडिहारिए । ઉદ્દેશ્યથી જે આહાર પોતાના પાત્રોમાં બનાવ્યો હોય અને તેને પ્રાતિહારિક રૂપે આપ્યો હોય તો - तं नो सागारिओ देज्जा, नो सागारियस्स परिजणो એવા આહારમાંથી ન સાગારિક આપે, ન देज्जा, सागारियस्स पूया देज्जा, तम्हा दावए, नो से સાગારિકનો પરિવાર આપે, પરંતુ સાગારિકનો कप्पइ पडिग्गाहित्तए । વડીલ આપે તો પણ સાધુને લેવું કલ્પતું નથી. सागारियस्स पूयाभत्ते उद्देसिए, चेइए पाहुडियाए, સાગારિકે પોતાના પૂજ્ય પુરુષને આપવાના सागारियस्स उवगरणजाए निहिए निसट्ठे ઉદ્દેશ્યથી પોતાના પાત્રમાં બનાવ્યો હોય અને अपाडिहारिए । તેઓને અપ્રાતિહારિક રૂપે આપ્યો હોય તોतं सागारिओ देइ, सागारिअस्स परिजणो देइ । એવા આહારમાંથી સાગારિક કે તેનો પરિવાર આપે तम्हा दावए, नो से कप्पइ पडिग्गाहित्तए । તો પણ સાધુને લેવું કલ્પતું નથી. सागारियस्स पूयाभत्ते उद्देसिए-चेइए पाहुडियाए, સાગારિકે પોતાના વડીલોને આપવા માટે જે આહાર सागारियस्स उवगरणजाए णिट्ठिए, निसट्टे પોતાના પાત્રમાં બનાવ્યો હોય અને તેને અપ્રાતિअपाडिहारिए । હારિક રૂપે આપ્યો હોય તો तं नो सागारिओ देइ, नो सागारियस्स परिजणो देइ, એવા આહારમાંથી ન સાગારિક આપે, ન सागारियस्स पूया देइ, तम्हा दावए, एवं से कप्पइ સાગારિકનો પરિવાર આપે, પરંતુ સાગરિકના पडिग्गाहेत्तए । વડીલો આપે તો લેવું કહ્યું છે. -%, ૩. ૨, મુ. ર૧-૨૮ सार Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy