SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १२९३-९४ सागारिय- आगंतुंग - निमित्त आहारगहणस्स णिसेहो चारित्राचार ६३५ शय्यातर आगंतुक निमित्तक आहार ग्रहण विधि - निषेध શય્યાતરનાં આગંતુક નિમિત્તે આહાર ગ્રહણનો વિધિનિષેધ : ૨૨૧૩. સારિયમ્સ આણ્યે અન્તોવાલાય્ મુનરૂ, નિષ્ક્રિઇ, निसट्ठे, पाडिहारिए, तम्हा दावए, नो से कप्पइ पडिग्गाहेत्तए । सागारियस्स आएसे अन्तोवगडाए भुंजइ, निट्ठिए, निसट्ठे, अपाडिहारिए, तम्हा दावए एवं से कप्पइ पडिग्गाहेत्तए । सागारियस्स आएसे बाहिं वगडाए भुंजइ, निङिए, निसट्ठे, पाडिहारिए, तम्हा दावए, नो से कप्पइ पडिग्गाहेत्तए । सागारियस्स आएसे बाहिं वगडाए भुंजइ, निट्ठिए, निसट्ठे, अपाडिहारिए, तम्हा दावए एवं से कप्पइ पडिग्गात्तए । -વ. ૩. ૬, સુ. -૪ Jain Education International सागारियस्स दासे वा, पेसे वा, भयए वा, भइन्नए वा अंतो वगडाए भुंजइ, निट्ठिए, निसठे अपाडिहारिए, तम्हा दावए, एवं से कप्पइ पडिग्गात्तए । सागारियस्स दासे वा, पेसे वा, भयए वा, भइन्नए वा बाहिं वगडाए भुंजइ, निट्ठिए, निसट्ठे पाडिहारिए, तम्हा दावए, नो से कप्पइ पडिग्गाहेत्तए । ૧૨૯૩. શય્યાતરને ત્યાં કોઈ આગંતુક માટે ઘરની અંદરના વિભાગમાં આહાર બનાવવામાં આવ્યો હોય, તેઓને ખાવા માટે પ્રાતિહારિક રૂપે આપવામાં આવ્યો હોય, એ આહારમાંથી તે આગંતુક આપે તો સાધુને લેવો કલ્પતો નથી. શય્યાતરને ત્યાં કોઈ આગંતુક માટે ઘરની અંદરના વિભાગમાં આહાર બનાવવામાં આવ્યો હોય, તેઓને ખાવા માટે અપ્રાતિહારિક રૂપે આપવામાં આવ્યો હોય એ આહારમાંથી તે આગંતુક આપે તો સાધુએ લેવું કલ્પે છે. શય્યાતરને ત્યાં કોઈ આગંતુક માટે ઘરની બહારનાં વિભાગમાં આહાર બનાવવામાં આવ્યો હોય, તેઓને ખાવા માટે પ્રાતિહારિક રૂપે આપવામાં આવ્યો હોય એ આહારમાંથી તે આગંતુક આપે તો સાધુએ લેવું કલ્પતું નથી. શય્યાતરને ત્યાં કોઈ આગંતુક માટે ઘરની બહારનાં વિભાગમાં આહાર બનાવવામાં આવ્યો હોય, તેઓને ખાવા માટે અપ્રાતિહારિક રૂપે આપવામાં આવ્યો હોય, એ આહારમાંથી તે આગંતુક આપે તો સાધુએ લેવું કલ્પે છે. સારિય—વાલા-નિમિત્ત-બાહાર ગહર્પીસ विहिणिसेहो ૨૨૧૪, મારિચક્ક પાસે વા, પેસે વા, યત્ વા, મન્તર્૧૨૯૪.સાગારિકે દાસ, પ્રેષ્ય, ભૂતક અને નોકર માટે वा अंतो वगडाए भुंजर, निट्ठिए, निसट्ठे, पाडिहारिए, આહાર બનાવ્યો હોય તે તેમને પ્રાતિહારિક રૂપે આપ્યો હોય અને તે ઘરની અંદરનાં ભાગમાં જમે तम्हा दावए, नो से कप्पर पडिग्गाहेत्तए । તો તે આહારમાંથી નિર્પ્રન્થ- નિર્ઝન્થિઓને આપે નો લેવું કલ્પતું નથી. સાગારિકે દાસ, પ્રેષ્ય, મૃતક અને નોકર માટે આહાર બનાવ્યો હોય તે તેમને અપ્રાતિહારિક રૂપે આપ્યો હોય તે ઘરની અંદરનાં ભાગમાં જમે તો તે આહારમાંથી આપે તો સાધુને લેવું કલ્પે છે. સાગારિકે દાસ. પ્રેષ્ય, ભૂતક અને નોકર માટે આહાર બનાવ્યો હોય, તે તેમને પ્રાતિહારિકરૂપે આપ્યો હોય તે ઘરની બહારના ભાગમાં જમે તો તે આહારમાંથી નિગ્રન્થ નિર્ઝન્થિઓને આપે તો તેઓને લેવું કલ્પતું નથી. શય્યાતરનાં દાસ આદિ નિમિત્તે બનાવેલ આહાર ગ્રહણનો વિધિ-નિષેધ : For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy