SearchBrowseAboutContactDonate
Page Preview
Page 701
Loading...
Download File
Download File
Page Text
________________ ६३२ चरणानुयोग सागारिक अशनादि ग्रहण निषेध सूत्र १२८४-८७ સાગારિક-૧૨ सागारियस्स असणाइ गहणणिसेहो સાગરિકનાં અશનાદિ ગ્રહણનો નિષેધ : ૨૨૮૪. જે મવહૂ વા, ઉપક્રાળી વાનસ્ફવરૂપ સંજ્ઞા ૧૨૮૪. સાધુ અથવા સાધ્વી જેના ઉપાશ્રય-મકાનમાં રહે, तस्स पव्वामेव णामगोत्तं जाणेज्जा, तओ पच्छा તેનું નામ ગોત્ર પહેલા જાણી લે. ત્યારપછી તેના तस्स गिहे णिमंतेमाणस्स वा, अणिमंतेमाणस्स वा ઘરનું આમંત્રણ મળે કે ના મળે તો પણ અશન યાવતુ असणं वा--जाव-साइमं वा अफासयं-जावणो સ્વાદિમ આહારને અપ્રાસુક જાણી યથાવતુ ગ્રહણ ન पडिग्गाहेज्जा । કરે. –આ. . ૬ સ. ૨, ૩. ૨, સુ. ૪૪૬ पारिहारिय सागारियस्स णिच्छओ પરિહરણીય યાતરનો નિર્ણય : ૨૨૮૬. સTITણ ૩વમાં વરાળ પjના , જો ૨ ૧૨૮૫. જો ઉપાશ્રય ભાડેથી આપે અને ભાડેથી લેનારને वक्कइयं वएज्जा- “इमम्मि इमम्मि य ओवासे એવું કહે કે- “આ - આ સ્થાનમાં શ્રમણ નિર્ચન્હો समणा निग्गंथा परिवसति” से सागारिए पारिहारिए । રહે છે-” આ પ્રમાણે કહેનાર ગૃહસ્વામી સાગારિક છે, માટે તેના ઘરના આહારાદિ લેવા કલ્પતા નથી. से य नो वएज्जा, वक्कइए वएज्जा, से सागारिए જો શય્યાતર કંઈ ન કહે- પરંતુ ભાડેથી લેનાર કહે पारिहारिए । તો તે સાગરિક છે, માટે પરિહાર્ય છે. दो वि ते वएज्जा, दो वि सागारिया पारिहारिया । જો ભાડેથી દેનાર અને લેનાર બને કહે તો બન્ને સાગારિક છે, માટે બંને પરિહાર્ય છે. सागारिए उवस्सयं विक्किणेज्जा, से य कइयं સાગારિક જો ઉપાશ્રય વેચે અને ખરીદનારને એવું वएज्जा- “इमम्मि य इमम्मि य ओवासे समणा કહે કે આ આ સ્થાનમાં શ્રમણ નિર્મન્થો રહે છે'. निग्गंथा परिवसंति” से सागारिए पारिहारिए । તો તે સાગારિક છે, માટે તે પરિહાર્ય છે. से य नो वएज्जा, कइए वएज्जा, से सागारिए જો ઉપાશ્રય વેચનાર કંઈ ન કહે પરંતુ ખરીદનાર કહે पारिहारिए । તો તે સાગારિક છે, માટે તે પરિહાર્ય છે. दो वि ते वएज्जा, दो वि सागारिया पारिहारिया । જો વેચનાર અને ખરીદનાર બંને કહે તો બંને -ઉવ. ૩. ૭, ૪. રર-૨૩ સાગારિક છે, માટે બંને પરિહાર્ય છે ૨૨૮૬. एगे सागारिए पारिहारिए । રો, ાિળ, વત્તર, પંર સારા પરિણારિયા | ૧૨૮૬, જે ઉપાશ્રયનો એક સ્વામી છે તે એક સાગારિક પારિહારિક છે. જે ઉપાશ્રયના બે, ત્રણ, ચાર કે પાંચ સ્વામી હોય તો તે બધા સાગારિક પારિહારિક છે. ત્યાં એકને કલ્પાક- સાગારિક સ્થાપિત કરીને તેને પારિહારિક માનવો જોઈએ અને શેષ ઘરોમાં આહારાદિ લેવા માટે જવું જોઈએ. एगं तत्थ कप्पागं ठवइत्ता अवसेसे निव्विसेज्जा । - . ૩. ૨, સુ. સંક-અસંસદ સા-િપિંડાલજા વિદિ-ળિો- સંસૂર અસંતૃષ્ટ શયાતર પિંડનાં ગ્રહણનો વિધિ-નિષેધ : ૨૨૮૭, નો પૂરૂ first વ, ઉનાથ 4, ૧૨૮૭, નિર્ગળ્યો અને નિર્ઝેન્થિયો એ સાગારિક-પિંડ જે सागारियपिण्डं बहिया अनीहडं, असंसठं वा બહાર કાઢેલ નથી, ચાહે તે અન્ય કોઈએ સ્વીકાર संसटुं वा पडिग्गाहित्तए । કરેલ છે કે નથી કરેલ તો લેવો કલ્પતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy