SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ११ अणुत्तरं धम्ममुईरदत्ता, જીતુ સુવ, અવાર अणुतरम परमं महेसी, सिडिंगते साहमणतपत्ते, अणुसरं झाणवरं शियाई । સરવુ-પાસવર્ાન असेस-कम्मं स चिसोहता । रूक्खेसु णाए जह सामली वा नाणेण सीलेण यदेषेण ॥ वणेसु वा नंदणमाहु सेठ, जंसी रति वेदयति सुन्नः । धणिय व सद्दाण अतरे ड नाणेण सीलेण व भूपने गंधेसु वा चंदणमाहु सेद्रठं, સો કે તારા 151મ || जहा सयंभू उदहीण सेटूटे, एवं मुणीणं अपडिन्नमाह ॥ खोओदप वा रस-वेजयंते, नागेसु वा धरणिमाडु लेटे । हत्थीसु परायणमाडु णाप, तवोवहाणे मुणि वेजयते ॥ पक्खीसु या गरले वेणुदेवे, Jain Education International सीहो मियाणं सलिलाण गंगा | महावीर वन्दन सूत्र जोहेसु णाए जह वीससेणे, निग्ाणवादी हि नायपुते ॥ सत्तीण सेटूठे जह दंत उपके पुष्फेसु वा जह अरविंदमा | दाणाण से अभय-व्ययाण दसीण सेठेत बदमाणे ॥ तवेसु वा उत्तम वंभचेरं, सच्चेसु वा अणवज्जं वयंति । डिण सेठा लबसलमा बा लोगुत्तमे समणे णावपुते ॥ निव्वाण सेडा जह सत्य-धम्मा सभा मुहम्मा व समाज सेठा । पुडोवमे धुण विजय गेही, न पायता परस्थि पाणी ॥ तरि समुदं व महाभवोघ, न सणिहिं कुव्वर्ड आसुन्ने | मंगल सूत्र [ ७ ભગવાન મહાવીરે સર્વોત્તમ ધમ બતાવ્યા હતા સર્વોત્તમ ધ્યાનની સાધના કરી હતી, તેમનુ ધ્યાન માત્ર શુકલ ગાન-સર્વાહ હતું અને શબ તથા રામાની સમાન શુભ અને નિર્મળ હતું. अभयंकरे वीर अनंतचक्खू ॥ ન, મહર્ષિ ભગવાન મહાવીર સ્વામીએ દર્શન અને ચારિત્રના પ્રભાવથી સમસ્ત કર્મનો કચ કરીને, સત્તા, મુખ્ય સાદિ અનત એવી સિદ્ધગતિને પ્રાપ્ત કરી. જેમ વૃદ્ધોમાં ય વૃક્ષ શ્રેષ્ઠ છે, અને તે મુળ સ્થાન છે, અથવા નોમાં તેમ જ્ઞાન અને શીલમાં શ્રેષ્ઠ હતા. ક્ષેત્રમાં હેલા ચાલ કુમાર દેશનું ક્રીડાન જેમ ન'દનવન શ્રેષ્ઠ છે, સર્વ ભગવાન મહાવીર જેમ શબ્દોમાં ( નયમાં) દેવગઢ'ના ઉત્તમ છે, નક્ષત્રમાં મહાનુભાવ ચંદ્રમા મુખ્ય છે, તથા સુવારિત પાધર્ધામાં વદન શ્રેષ્ઠ છે તેમ સર્વ કામના-નુકત ભગવાન મહાવીર સ્વામી સ સુનમાં શ્રેષ્ઠ મનાય છે. જેમ સન્ડ્રોમાં સ્વયં ભ્રમણ, નાગકુમારોમાં ચન્દ્ર અને રાવાળા પાર્ધામાં ઇટ્સ શ્રેષ્ઠ છે તેમ તપ-ઉપદ્માનમાં સર્વાં સુનમાં ભગવાન મહાવીર જન્મતીપતાકાથી પડે સર્વોપરિ હતા. જેમ હાથીઓમાં અરાવત, પશુમાં સિંહ, નદીઓમાં ગગા અને પક્ષીઓમાં વેણુદેવ ગડ શ્રેષ્ઠ છે, તેમ નાયાદીમાં જ્ઞાતપુત્ર ભગવાન મહાીર શ્રેષ્ઠ હતા. જેમ યાઓમાં વિશ્વોન, ક્લેમાં કમળ અને ક્ષત્રિયામાં દન્તક મુખ્ય ગણાય છે, તેમ ઋષિએમાં ભગવાન મહાવીર શ્રેષ્ઠ હતા. જેમ દાનોમાં અભયદાન, સત્યમાં અનવદ્ય ( નિર્દય ) સત્ય અને વર્ષમાં પ્રથમ ઉંત્તમ છે, તે પ્રમાણે લોકમાં જ્ઞાતપુત્ર શ્રમણ ઉત્તમ હતા. જૈસ સમસ્ત સ્થિતિમાં વસત્તમા સ્થિતિથી સભામાં સુધર્માં સભાથી ને ધર્મામાં નિર્વાણું ( સાક્ષર) ધમાંથી કઈ શ્રેષ્ઠ નથી. તે પ્રમાણે જ્ઞાનીઓમાં જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરથી કોઇ પરમ જ્ઞાની નથી. ભગવાન મહાવીર સ્વામી પૃથ્વીની જેમ પ્રાણીઓના ગાધાન છે. આમાંનો નાશ કરનાર છે. આસકિત રહિત એવા તે કોઈપણ પદાનો સગ્રહ ન કરનાર છે, આશુપ્રજ્ઞ, પ્રાણી સાત્રને અભય આપનાર અને અનંત સસાર સાગરને પાર કરનાર તે અનંતચક્ષુ-અન તજ્ઞાની છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy