SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ६ ] चरणानुयोग महावीर वन्दन सूत्र સૂત્ર , से पन्नया अक्खय-सायरे वा, ભગવાન સમુદ્ર સમા અક્ષય પ્રજ્ઞાવાન, સ્વયંભૂमहोदही वा वि अणतपारे । રમણમુદ્ર સમાન અપાર પ્રસાવાળા, એ સમુદ્રના જળ સમાન સ્વચ અને નિર્મળ, સમસ્ત કવાથી अणाइले वा अकसाइ मुक्के, રહિત અને જીવનમુક્ત વિહારી, દેના અધિપતિ સર સેવાઢિ મ ઈન્દ્ર સમાન દિવ્ય તેજથી સંપન દેવાધિદેવ હતા. એ ભગવાન વીર્ય શકિતથી પૂર્ણ વીર્યવાન શારીરિક અને આધ્યાત્મિક બળમાં અસીમ હતા. से वीरिएण पडिपुण्णवीरिण, જેમ સુદર્શન-મેરુપર્વત બધા પર્વતમાં મુખ્ય છે, વા -નવવસે 1 તેમ ભગવાન બધા પ્રાણુઓમાં શ્રેષ્ઠ હતા, જેમ મેરુ પર્વત દેવના નિવાસ સ્થાન છે અને सुरालए वासि-मुदागरे से, નિવાસીઓ માટે આનંદદાયક છે, તેમ ભગવાન विरायए णेग-गुणोववेए । અનેક ગુણોથી યુક્ત અને જગતનાં છાને આનંદ દાયક એવા મેરુની માફક શોભતા હતા. સ સત્તા ૩ નોગળાજ, તે સુમેરુ પર્વત ર લાખ જન ઊ એ છે, तिकंडगे पंडग-वेजयंते । તેના ત્રણ કાંડ (વિભાગ) છે.-પૃથ્વીમય, સુવર્ણમય से जोयणे वणवए सहरसे, અને બેડર્યા નય. તેમાં સૌથી ઊંચુરિત પંડગવન उद्यस्सितो हे सहस्समेग ॥ જ્યતા પતાકા જેવું કરી રહ્યું છે. gટે જે વિરું મૃમ-વnિ, (જમીન ઉપર) તે સુમેરુ પર્વત નવાણું હજાર જન ઊંચે છે (અને જમીનની અંદર) એક હજાર जं सूरिया अणुपरिवट्टयंति । જન ઉડે છે. से हेमवन्ने बहुनंदणे य, તે સુમેરુ પર્વત ઉપર આકાશને સ્પર્શ કરતે जैसी रतिं वेदयंती महिंदा ॥ અને નીચે પૃથ્વીમાં અંદર સ્થિત છે. સૂર્યાદિ જેसे पम्वए सद्द-महप्पगासे, તિષ્કગણ તેની પરિક્રમા કરે છે. તે નેરી રંગને विरायती कंचण-म-वण्णे । છે અને બહુ (અર્થાત ચાર) નંદનવનેથી ભરેલો अणुत्तरे गिरिसु य पध-दुग्गे, છે. ત્યાં મહેન્દ્રો પણ આનંદ અનુભવ કરે છે. गिरीयरे से लिप व भोमे ॥ તે મે ર પર્વતામાં શ્રેષ્ઠ છે, ઉપ પર્વતોના महीइ मन्झमि ठिण णगिंदे, કારણે દુગમ છે અને મહિલાઓ તેમજ ઓષધીઓથી gન્નાથને રિક- ભરપૂર હોઈ પ્રજવલિત ભૂમિવાળે શોભી રહ્યો છે. તે સુમેરુ પર્વત જગતમાં અનેક નામે (જેમ કે एवं सिरीए उ स भूरि-बन्ने, મંદિર , સુદર્શન, સુગિરિ વગેરે)થી પ્રસિદ્ધ છે. मणोरमे ओयइ अन्चिमाली ॥ તેના રંગ સો જે શુદ્ધ અને સુભિત છે. તે નગેન્દ્ર પૃથ્વીના અધ્ય ભાગમાં સ્થિત છે, सुदस्सणस्सेव जसो गिरिस्स, +ાં રમાન તેજસ્વી કાંતિવાળે છે, અને અનેક पवुच्चइ महतो पन्चयस्स । વણ વાળ હોઈ અનુપમ શાભાવાળે, મનેમ છે पतोवमे संगणे नाय-युत्ते, તેમ જ સૂર્ય ની જેમ સર્વ દિશાઓને પ્રકાશિત arષ્ટ્ર-કરત-in-નાસા કરનાર છે. જેમ સમસ્ત પર્વતોમાં સુમેરુ પર્વતને યશ જિજat ચા નિવાથam, સર્વથી શ્રેષ્ઠ કહેવાય છે, તેમ તેની ઉપમાવાળા રાતપુત્ર શ્રમણ ભગવંત મહાવીર સ્વામી પણ જાતિ, रुयए व सेठे वलयायताण । ચશ દશન, દાન અને ચારિત્રામાં સર્વથી શ્રેષ્ઠ હતા. તમોને --જને, જેમ લાંબા પર્વતોમાં નિષધ પર્વત સર્વથી मुणीण मज्ने तमुदाहु पन्ने ॥ લાં છે અને વર્તુળાક્ષર પર્વતોમાં સુચક પર્વત સર્વ થી શ્રેષ્ઠ છે, તેમ તેમની ઉપમાવાળા ભગવાન મહાવીર જગતમાં સર્વ મુનિએમાં પ્રભૂત પ્રજ્ઞામાં અદ્વિતીય અને શ્રેષ્ઠ હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy