SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬, सूत्र ९-११ महावीर वन्दन सूत्र मंगल सूत [५ ९. वीरवरस्स भगवओ जर-मरण ૯. જરા મરણ, કલેશ, તેલ ઈત્યાદિથી રહિત વીવર ક્રિોસોદિય ! ભગવાન મહાવીરના સદા સુખદાયી ચરણમાં હું धंदामि विणयपणओ વિનયપૂર્વક વંદન કરું છું. નવ-વિકસિત કમળ, નીલેપલ કે શતપત્ર કમળના सोक्खुप्पाए सया पाए ॥१॥ પત્ર જેવા દીઘ નેત્રવાળા અને મદમસ્ત ગજેન્દ્રની -દૂર. . ૨૦, મુ. ? ૭, . ૬ સુલલિત ગતિવાળા ભગવાન મહાવીર જય પામે છે. શ્રી વીર-સ્તુતિ : १०. जयइ णवणलिणकुवलयवियसिय [શ્રી જ બુસ્વામી કહે છે કે -] હે પ્રભે ! મને સચવત્તાત્ત છો. શ્રમણ, બ્રાહ્મણે, ગૃહસ્થો અને અન્ય તીથિકાએ वीरो गयंदमयगलसललियगयविक्कमो પૂછયું કે, જેમણે ઉત્તમ રીતે વિચાર કરીને એકંત મય રૂપે કલ્યાણ કરનારા અનુપમ ધમ કહ્યો છે તે – . IT. ? કેણુ છે ? | હે મુનિ, તે જ્ઞાતપુત્ર [ભગવાન મહાવી૨]નું सिरि वीरस्थुई જ્ઞાન કેવું હતું ? દર્શન કેવું હતું ? અને શીલ ચારિત્ર કેવું હતું ? હે ભિક્ષુ, આપ એ યથાર્થ પણે ११. पुच्छिस्सु णं समणा माहणा य, જાણે છે, માટે આપે જેવું સાંભળ્યું છે, જેવું અવધાર્યું છે તેવું કહે. से केइ णेगंतहियं धम्ममाहु, [શ્રી સુધર્માસ્વામી, જબૂસ્વામી આદિ શિષ્ય સિર્સ સાદુ-મરવા તે વગને ઉત્તર આપે છે] તે મહર્ષિ ખેદ (સંસારના कहं च नाणं कहं दसण से, પ્રાણુઓના દુઃાના રાતા) હતા, કુશલ-કમરૂપી કુશને લણવામાં નિપુણ, આશુપ્રજ્ઞ–સદા સર્વ ઉપसीलं कह नाय-सुयस्स आसी? । વેગ રાખનારા, અનંતાની અને અનંતદશી હતા. નાગણિ મિg! દાળ, [ભવસ્થ કેવળ અવસ્થામાં જગતના] લેાચનમાર્ગમાં अहासुयं बूहि जहा णिसंतं ॥ સ્થિત એવા યશસ્વી ભગવાન મહાવીરના ધર્મને खेयन्नए से कुसले महेसी, તમે જાણે અને તેમના પૈર્યને જુએ. अणंतनाणी य अणंतदसी । તે મા ઊંચી નીચી અને તિછી દિશામાં जसंसिणो चक्खुपहे ठियस्स, રહેલ ત્રસ અને સ્થાવર પ્રાણુઓને જાણીને તેમ જ [જગતના સર્વ પદાર્થો દ્રવ્યની અપેક્ષાએ નિત્ય जाणाहि धम्म च धिइंच पेहि ॥ [અને પર્યાયની અપેક્ષાએ) અનિત્યની સમ્યક રીતે उडुढं अहे यं तिरिय दिसासु, સમીક્ષા કરીને કીપ જેવા આધારભૂત અથવા દીપક तसा य जे थावर जे य पाणा। જેવા સર્વ પદાર્થોને પ્રકાશિત કરનાર ધર્મની સમત્વ તે નિર્દૂિ સમિકરૂપને, પૂર્વક પ્રરૂપણ કરી છે. दीवे व धम्म समिय उदाहु ।। ને તે ભગવાન મહાવીરસ્વામી સર્વદર્શી, અપ્રતિહતાની, વિશુદ્ધ ચારિત્રવાન, ધેયવાન અને આત્મ સ્વરૂપમાં લીન હતા, તેમ જ સમરત જગતમાં ઉત્કૃષ્ટ निरामगंधे धिम ठियप्पा ॥ વિદ્વાન હતા, થિરહિત, નિર્ભય અને આયુષ્યકર્મअणुत्तरे सव-जगंसि विज्जं, રહિત હતા, __गंथा अतीते अभए अणाऊ ॥ તે ભગવાન મહાવીર સ્વામી અનતજ્ઞાની, અપ્રતિબદ્ધવિહારી, સંસાર સાગર પાર થયેલા, से भूइपण्णे अणिएअचारी, પરમ ધીર ગંભીર અને સર્વદી હતા, સૌથી વધુ હૂદંતરે ધીરે અત-ત્રકા તપનાર સૂર્ય સમાન તેજસ્વી હતા તથા અનિ अणुत्तरे तप्पह सूरिए वा, સમાન અજ્ઞાન-અંધકારને દૂર કરી, પદાર્થોના वहरोयणिदे ब तमं पगासे ॥ યથાર્થ સ્વરૂપને પ્રકાશિત કરનાર હતા. અત્ત ધમમ નિtrળ, જેમ સ્વર્ગલોકમાં સહસ્ત્ર દેવમાં ઈ વિશિષ્ટ પ્રભાવશાળી નેતા છે, તેમ સમરત જગતમાં પ્રભાવनेया मुणी कासव आसुपन्ने । શાળા સર્વજ્ઞ કાશ્યપગેત્રી મુનિશ્રી વર્ધમાનસ્વામી इ'देव देवाण महाणुभाचे, ઋષભ આદિ જિનવરે પ્રણત અનુત્તર ધર્મના सहस्सनेता दिवि चिसिटूठे ॥ વિશિષ્ટ અને પ્રભાવશાળી નેતા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy