SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ * ? चरणानुयोग શું માં ૬ મહિલ્ક, धंदे मुनिसुव्वयं नमिजिणं च । दामि रिडुनेमिं एमए अभिथुआ, વિમા, ટીન-ગ-મળા | चडवीस पि जिणवरा, तित्थयरा मे पसीयंतु ॥ पासं तह वद्धमाणं च ॥ યિ-ત્રિય પ્રક્રિયા, जे प लोगस्स उत्तमा सिद्धा । आरुग्णवोहिला, समादिवरमुत्तमं दितु ॥ महावीरचंदणं सुत्ताणि चंदेसु निम्मलयरा, आइचेसु अहियं पयासयरा । સાળવામી, सिद्धा सिद्धि मम दिसंतु ॥ -આવ. અ. ૨, ૩. ૨૬ ૭. જ્ઞયર્ નનીય નોળી, महावीर वन्दन सूत्र त्रियाणओ जगगुरु जगाणंदो । जगनाहो जगबंधू, जय जगपियामहो भयवं ॥ जयइ सुआणं पभवो, तिरथवराणं अपच्छिमो जय । जय गुरु लोगाणं, जय महत्या महावीरो ॥ भर्द सच्च जगुज्जोगस्स, भद्दे सुरासुरनमंसियस्स, भवं जिणस्स वीरस्स । भदं यकम्मरयस्स ॥ ~{. ધ. . ? ૮. વય-ન-મળ-મર, Jain Education International धंदामि जिणवरिंदं, सिद्धे अभिषंदिऊण तिथिदेणं । लोक-गुरु महावीरं ॥ —q. વર્• હૈ, .? સૂત્ર ૭૮ શ્રી કુંથુનાથ, અનાથ, ભગવતી મલ્લિ, મુનિસુવત તથા રાગદ્વેષના વિજેતા નમિનાથજીને ત્રંદન કરુ ધુ, એ જ પ્રમાણે હું અરિષ્ટનેમિ (નેમિનાથ),પાર્શ્વનાથ અને નિમ તીર્થંકર વપમાન (માહી) સ્વામીને વદન કરું છું. જેમની એ' આ પ્રમાણે સ્તુતિ કરી છે, જે રૂપી મૂળ તથા સેલથી રહિત છે, જે જરા-મરણ દયાથી સવથા મુક્ત છે, એવા અત્તમ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરનારા ધમ પ્રવક ચાવીશે તીથ કરી મારા પર પ્રસન્ન થાઓ. જેમની (ઇન્દ્રાદિ દેવા તથા મનુષ્યાએ) પ્રશ’સા કરી . પાત કરી છે. વંદના કરી છે. સાબથી પૂત કરી છે અને જે સ્પૂન સંસારમાં સૌથી ઉત્તમ છે એવા સિદ્ધ-તીથ‘કર ભગવતા મને આરોગ્ય અર્થાત્ આત્મશાંતિ, એધિસમ્યગ્દર્શનાદિ રત્નત્રયના પૂ લાલ તથા ઉત્તમ સમાધિ પ્રદાન કરશે. જે (અનેક કાટા-કોટિ) પોથી અધિક નળ અને સુર્યાંથી પણ વિશેષ પ્રકાશમાન છે, મહાસમુદ્રથી પણું અધિકગાર છે, એવા (વીપ'૭૬) સિદ્ધ ભગવતા અને સિદ્ધિ પ્રદાન કરેા (અર્થાત એમના સાલ બનથી અને સિદ્ધિ-માક્ષ પ્રાપ્ત થાઓ.) મહાવીર-વંદન સૂત્રો 9. આપના સુ પ્રાણીઓના ઉત્પત્તિ-સ્થાનાને (યાનિઓને) તણુતારા, જગતના ગુરુ, જગદાન, જગન્નાથ,, જગતના અંધુ, જગતના પિતામહ જિનેશ્વર ભગવાન સદા યવંત છે. સમસ્ત શ્રુતજ્ઞાનના મૂળસ્રોત, વર્તમાન અવસર્પિણી કાળના દર્દી તો કરામાંના અતિમ અને લેકગુરુ મહાત્મા મહાવીર સદા યવ ત છે, મજ હિન, દેવ-દાનવા દ્વારા વાદિત, સ જગતના ઉદ્યોત કરનારા જિન મહાવીરનું સદા કલ્યાણ થાઓ. જન્મ-મૃત્યુના બંધથી રહિત સિહોને ત્રિવિધ [મન-વચન-કાયા દ્વારા] વંદન કરીને શૈલેાકચગુરુ જિનેન્દ્ર ભગવાન મહાવીરને હું વંદન કરું છું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy