SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ ५६० चरणानुयोग (૬) आहाकम्म दोसं आहाकम्मिय आहार गहण णिसेहो૩. आहाकडं वा ण णिकामएज्जा, णिकामयते ण यसंथवेज्जा । धुणे उरालं अणुवेहमाणे, चेच्चाण सोयं अणपेक्खमाणे ।। P आधाकर्मी आहार ग्रहण निषेध -સૂય સુ. , મ, ૨૦, ગા. ૨૨ ૪. ફદ વહુ પાડ્યું વા-ગાવ-૩રીનું વા સંતે તિયા सड्ढा भवंति गाहावती वा जाव-कम्मकरी वा । सिं च णं एवं वृत्तपुव्वं भवति - ૪ ઉદ્ગમ દોષ (૧) આધાકર્મ દોષ ઃ "जे इमे भवंति समणा भगवंतो सीलमंता, वयमंता મુળમંતા, સંગતા, સંવુડા, વંમવારી, કવરયા મેળાતો कम्मातो णो खलु एतेसिं कप्पति आधाकम्मिए અસાં વા-ગાવ-સામ વા મોત્તળુ વા, પાય વા | सेज्जं पुण इमं अम्हं अप्पणो अट्ठाए णिट्टितं, તું ના-અસળ વા-ગાવ-સામ વા, સધ્વમેય समणाणं णिसिरामो, अवियाई वयं पच्छा वि अप्पणो अट्ठाए असणं वा जाव- साइमं वा રતિજ્ઞામો ।” एयप्पारं णिग्घोसं सोच्चा णिसम्म तहप्पगारं असणं वा जाव - साइमं वा अफासुयं अणेसणिज्जं ति मण्णमाणे लाभे वि संते णो पडिगाहेज्जा । -મ. સુ. ૨, ૬. o, ૩. ૬, મુ. ૬૦ ૨૧. સિયા સે પરો હેળ અણુપવિકસ્ય પ્રાપ્પિયં असणं वा - जाव- साइमं वा उवकरेज्ज वा उवक्खडेज्ज वा । तं चेगतिओ तुसिणीओ उवे हेज्जा " आहडमेयं पच्छाइक्खिस्सामि ।" माइट्ठाणं संफासे, णो एवं करेज्जा । Jain Education International आहाकम्मं भुंजमाणे सबले –સા. વ. ૨, સુ. ૨ - सूत्र १११३-१५ આધાકર્મી આહાર ગ્રહણ કરવાનો નિષેધ : ૧૧૧૩.સાધુ આધાકર્મી આહારની ઈચ્છા ન કરે અને આધાકર્મી આહારની ઈચ્છા રાખનારની પ્રશંસા તેમજ સમર્થન પણ ન કરે. નિર્જરાનું સ્વરૂપ જાણીને તપસ્યાથી શરીર કૃશ કરે. તેમ જ શરીરની પરવા ન કરતાં સંયમનું પાલન કરે. ૧૧૧૪.આ(જગતમાં) પૂર્વ યાવત્ ઉત્તર દિશામાં કોઈ શ્રદ્ધાવાન ગૃહસ્થ યાવત્ નોકરાણીઓ છે, જેઓ પહેલેથી જ શ્રમણના આચાર-મર્યાદાના જ્ઞાતા હોય છે, જે ઘર પર આવેલા સાધુ-સાધ્વીને દેખીને પહેલાં એમ કહે છે કે – આ શ્રમણ ભગવંતો શીલવાન છે, વ્રતી છે. ગુણી છે. સંયમી છે, સંવરવાન છે, બ્રહ્મચારી અને મૈથુન પ્રવૃત્તિના ત્યાગી છે. આધાકર્મ આદિ દોષોથી દૂષિત અશન યાવત્ સ્વાદિમ આહાર ખાવો પીવો એમની આચાર મર્યાદાથી પ્રતિકૂળ છે. એટલા માટે આ ભોજન અમે અમારા માટે બનાવ્યું છે. તે સઘળું ભોજન અશન યાવત્ સ્વાદિમ આહાર અમે આ શ્રમણોને આપી દઈશું. અને અમે અમારા માટે ફરી નવો અશન યાવત્ સ્વાદિમ આહાર બનાવી લઈશું. આ પ્રકારનાં વચન સાંભળીને અને સમજીને એવા અશન યાવત્ સ્વાદિમ આહારને અપ્રાસુક અને અનેષણીય સમજીને દાતાના દેવા છતાં પણ ગ્રહણ ન કરે. ૧૧૧૫.કદાચિત્ સાધુ ભિક્ષાના સમયે ગૃહસ્થના ઘરે પહોંચે અને તે (ગૃહસ્થ) સાધુ માટે આધાકર્મી અશન યાવત્ સ્વાદિમ બનાવવાની તૈયારી કરે અથવા ભોજન બનાવવા લાગે તો એને જોઈને સાધુ ચુપચાપ જોતા ઊભો રહે અને એમ વિચારે કે "જ્યારે આ આહાર લઈને આવશે. ત્યારે તેમને મનાઈ કરીશ.” તો તે મુનિ માયાસ્થાનનો સ્પર્શ કરે છે. તેથી સાધુએ એવું કરવું ન જોઈએ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy