SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २० महावीर बन्दन सूत्र मंगल सूत्र [ ११ २० वियसियअरविंदकरा ૨૦- જેના હાથમાં ખીલેલ કમળ છે, જેણે અજ્ઞાનરૂપ नासियतिमिरा सुयाहिया देवी ।। અધકારને નાશ કર્યો છે, બુધ-પંડિત અને વિબુધमज्झपि देउ मेह દેવે જેમને હમેશા નમે છે, એવી તાધિઠિત દેવી મને બુદ્ધિ આપે. સુદ-વિશુદ-મવિકા . सुयदेवयाप पणमिमो અમે ધ્રુતદેવતાને પ્રણામ કરીએ છીએ, જેની કૃપાથી जीए पसाएण सिक्खियं नाण । રહ્યાન રાખ્યું છે. અને વળી શાન્ત કરવાવાળી છે अण्णं पवयणदेवी એવી પ્રવચન - દેવીને મારા નમરકાર છે. __ संतिकरी तं नमसामि ॥ મૃતદેવતા, કુધિર ચક્ષ, બ્રહ્મશાન્તિ, વૈરૈયા, सुयदेवया य जक्खो कुभधरो बंभसंति वेरोट्टा। વિદ્યા અને અંતહુડી લેખન કરનારને નિવિદા કરે. विजा य अंतहुडी देउ अविग्धं लिहंतस्स ॥ वि. अंतिमसुत्त गणिपिडग णमोक्कार सुत्त ગણિપિટક નમરકાર સૂત્ર२१. णमो दुवालसंगस्स गणिपिडगस्स । ૨૧. દ્વાદશાંગ ગણિપિટકને નમસ્કાર वि. अंतिमसुतं लिवि णमोक्कार सुत्त' લિપિ નમસ્કાર સૂત્ર૨૨. ઇrો મrs fસ્ટથી” | વિ.સ. ૩.૨ કુ. રર. બ્રાહતી લિપિને નમરકાર. घंदणा फल सुत्त' વંદન-ફળ સૂત્ર२३. प्र. चंदणएणभन्ते ! जीवे कि जणयह ? ર૩. પ્ર. અંતે! વંદનાથી છવ શું પ્રાપ્ત કરે છે ? ૩૦ નળ નીચાચં વર્ષ ઘા સુન્નાભોઇ ઉ. વંદનાથી તે નીચ કુળમાં ઉત્પન્ન કરનાર (જન્મ निबन्धइ । सोहग्गं च णं अपडिहयं आणाफलं આપનાર) કર્મોને નાશ કરે છે, ઉચ્ચ કુળમાં निव्वरोइ दाहिणभायं च णं जणयइ । ઉપન્ન કરનાર કમેને બાંધે છે, જેની આજ્ઞાને લોકે શિરોમાન્ય કરે છે, અબાધિત પરમ સૌભા--૩૪. એ. ૨૧, સુ. ૨૨ ગ્યને પ્રાપ્ત થાય છે, તેમજ દાક્ષિણ્યભાવ પણ પ્રાપ્ત કરે છે. ૩. બ્રાહ્મી લિપિને નમસ્કાર શા માટે અને કેમ ? અક્ષર વિન્યાસરુપ એ કે લિપિબદ્ધ શત દ્રશ્ચત છે. લખવામાં એવા અક્ષર સમૂહનું નામ લિપિ છે. ભગવાન ઋષભદેવ પિતાની પુત્રી ત્રાહીને જમણા હાથે લખવાનાં સ્વરૂપ જે લિપિ શીખવી ને "માહ્મી લિપિ કહેવાય છે. બ્રાહતી લિપિને નમસ્કાર કરવાના સંબંધમાં ત્રણ પ્રશ્નો ઉભા થાય છે. (૧) લિપિ અક્ષરસ્થાપનાકપ હોવાથી તેને નમસ્કાર કરવા એ દ્રવ્યમંગલ છે. જે કે એકાંત મંગલરૂપ ન હોવાના કારણે અહીં કેવી રીતે ઉપાદેય થઈ શકે ? (૨) ગણુધરેએ સૂત્રને લિપિબદ્ધ કર્યા નથી એવી પરિસ્થિતિમાં એમણે લિપિને નમસ્કાર શા માટે ક્ય? પ્રસ્તુત રાા પોતે જ મંગલપ છે. પછી શા માટે એ મંગળ શા માટે કરવામાં આવ્યું ? તેનું યથાક્રમે સમાધાન આ પ્રમાણે છે પ્રાચીન કાળમાં શાસ્ત્રને કંઠસ્થ કરવાની પરંપરા હતી, લિપિબદ્ધ કરવાની નહીં. એવી સ્થિતિમાં લિપિને નમસ્કાર કરવાની જરૂર ન હતી. છતાં પણ લિપિને નમસ્કાર કરવામાં આવ્યું છે તેના માટે વૃત્તિકાર સ્પષ્ટતા કરે છે કે આ નમસ્કાર પ્રાચીનકાળના લોકે માટે નથી, આધુનિક લેકે માટે છે. માટે એ પુરા થાય છે કે ગણુધરેએ લિપિને નમસ્કાર કર્યો નથી. આ નમસ્કાર શાસ્ત્રને લિપિબદ્ધ કરનાર કોઇ પરંપરાનુગામીથી કરવામાં આવેલ છે. અક્ષરસ્થાપનારૂપ લિપિ પિતે જ પોતાના સ્વરૂપમાં નમસ્કરણીય હોતી નથી. એવું જ છે હોત તો લાટી, યજની, તુર્કી, રાક્ષસી ઈત્યાદિ પ્રત્યેક લિપિ નમન યોગ્ય છે. પરંતુ અહીં બ્રાહ્મી લિપિને નમન ગ્ય બતાવી છે. તેનું કારણ એવું છે કે શાસ્ત્ર બ્રાહ્મી લિપિમાં જ પ્રતિબદ્ધ હોવાના કારણે તે લિપિ આધુનિક લોકેના માટે શ્રતજ્ઞાનરૂપ ભાવમળરૂપે ઘણી જ ઉપકારી છે. દ્રવ્યશ્રત ભાવAતનું કારણ હોવાથી સંજ્ઞાક્ષર૩૫ (બ્રાહ્મી લિપિપ) દ્રવ્યકૃતને પણ મંગળસ્વરૂપે માન્યું છે. વાસ્તવમાં અહીં નમન યોગ્ય ભાવક્ષત જ છે. તે જ પૂજ્ય છે. અથવા શબ્દનયની દૃષ્ટિએ શબ્દ અને તેનો કર્તા એક જ થઈ જાય છે, એવી અભેદ-વિવક્ષાથી જમી લિપિને નમસ્કાર ભગવાન ઋષભદેવ (બ્રાહ્મી લિપિના નિમૉતા)ને નમસ્કાર કરવા બાબર છે. માટે લિપિને નમસ્કાર કરવાને અર્થ અક્ષર-વિન્યાસને નમસ્કારરૂપ લેવામાં આવે તે અતિશ્યાતિ દેવ થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy