SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ] વાળોન બ્રિતીક પંર મહામૂતા : પ્રજ્ઞા-નિરવન सूत्र ३२० से एवमायाणह भयंतारे!जहा मे एस धम्मे ત્યાર બાદ તેઓ કહે છે “હે ભય-ત્રાતા ! सुअक्खाए सुपण्णत्ते भवति । પ્રજાના ભયને અંત કરનાર રાજન! હુ જે પણ આપને ઉત્તમ ધર્મનું સ્વરૂપ સમજાવીશ, તે જ પવ'પુરુ ધારા સભ્ય પ્રકારે કહેવાયેલ અને પ્રજ્ઞપ્ત (સત્ય) ધર્મ છે.' इह खलु पंच महाभूता जेहिं नो कज्जति આ જગતમાં પાંચ મહાભૂત જ સર્વેસર્વા છે. किरिया ति वा अकिरिया ति वा, सुकडे ति જેનાથી જ આપણી કિયા, અક્રિયા, સુકૃત, દુકૃત, वा दुकडे ति वा कल्लाणे ति वा पावए ति પુણ્ય, પાપ, સારું, ખાબ, સિદિ, અસિદ્ધિ, નરક ગતિ, નરક સિવાય અન્ય ગતિ વ થાય છે. વધારે वा साहु ति वा असाहु ति बा, सिद्धी ति શુ કહેવુ, તણખલાનું વળવું- જેવી ક્રિયા પણ घा असिद्धी ति वा णिरए ति वा अणिरए આ પાંચ મહાભૂતથી જ થાય છે. ति वा अवि यंतसो तणमातमचि । तं च पदुद्देसेणं पुढोभूतसमवातं जाणेज्जा, આ પાંચ મહાભૂતને સમૂહ જ પૃથફ પૃથફ સિં કદા નામથી ઓળખાય છે. જેમ કે.. पुढची पगे महन्भूते, आउ दोच्चे महब्भूते, પૃથ્વી એક મહાભૂત છે, પણ બીજો મહાભૂત तेऊ तच्चे महब्भूते, वाउ चउत्थे महब्भूते, છે, ત્રાંજે મહાભૂત તેજ (અગ્નિ) છે, વાયુ થે आगासे पंचमे महन्भूते । મહાભૂત છે, અને આકાશ પાંચ મહાભૂત છે. इच्चेते पंच महन्भूता अणिम्मिता अणिम्मेया એ પાંચ મહાભૂત કઈ કર્તા દ્વારા નિર્મિત अकडा णो कित्तिमा णो कडगा अणादिया નથી. તથા અન્ય કોઈ કર્તા દ્વારા નિર્માણ કરાવેલ अणिधणा अवंझा अपुरोहितासतंता सासता। નથી. તે અમૃત છે, અકૃત્રિમ છે, અને અકક છે. અનાદિ છે. શાશ્વત છે અને સમસ્ત કાર્યોના કરનાર છે. તેમને કાર્ય કરવાની પ્રેરણા આપનાર કોઈ નથી. તે સ્વતંત્ર અને શાવત [નિત્ય છે. आयछट्ठा पुण एगे, एवमाहु કોઈ (સાંખ્યવાદી) પંચમહાભૂત અને છઠ્ઠા આત્માને સ્વીકાર કરે છે. તેઓ આ પ્રમાણે કહે છે કેसतो णस्थि विणासो, असतो णत्थि संभवो। સતને વિનાશ થતો નથી અને અસતની पताव ताव जीनकाप, पतान ताग अस्थिकाप, ઉત્પત્તિ થતી નથી. (તે પંચમહાભૂતવાદી કહે છે.... પંચમહાભૂત રૂપ જ જીવાય છે. તે જ (પાંચ पताव शाव सवालोए, पतं मुहं लोगस्स મહાભૂતનું અસ્તિત્વ માત્ર) અસ્તિકાય છે, તે જ कारणयाप, अवि यंतसो तणमा तमवि। (પંચમહાભૂત રૂપ જ) સંપૂર્ણ જીવલેક છે. આ પંચમહાભૂત જ લોકનું મુખ્ય કારણ છે. એટલે સુધી કે તણખલાનું કંપન પણ આ પંચમહાભૂતોના કારણથી જ થાય છે.' से किणं किणावेमाणे, हण घातमाणे, पचं ( આ દૃષ્ટિથી આત્મા અસત કે અકિંચિત કર पयावेमाणे, अधि अंतसो पुरिसमवि विक्कि હોવાથી) “ પિતે ખરીદે તથા બીજા પાસે ખરીणित्ता घायइत्ता, एत्थ वि जाणाहि णत्थि पत्थ દાવે, પ્રાણીઓ સ્વયં વાત કરે તથા બીજા પાસે ઘાત કેડાવે. દેવચ કા તથા બીજા પાસે પકાવરા (ઉપ-લક્ષણથી આ સર્વે અસદુ અનુષ્ઠાન નેનું અનુદન કરતાં), ત્યાં સુધી કે સત્ર કિયા કરવા-કરાવવામાં પુરુષ દોષને ભાગ બનતું નથી. - જે કઈ પુરુષ ઉપયુક્ત યાઓ કરે, તેને દોષી ન સમજે, १. सति पच महभूया इहमेगेसिमाहिया । पुढवी आऊ तेउ वाउ आगास पंचमा । एते पच महन्भूया तेब्मो एगो त्ति आहिया, अह एसिं विगासे उ विणासो होइ दोहिणो ।। સ્વ.સુ.૪, , ૩., TI, ૭-૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy