SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ३२०-३२१ કૃતીક રાશિવાહી ઃ શા-નિરસન નાગાર [ ૨૧ ते णो एतं विप्पडिवेदति, तं जहा-किरिया તે (પંચમહાભૂતવાદીએ) પિયાથી લઈ ત્તિ વા-ના 4-બિ સિ વા ! નરકથી જુદી ગતિ સુધીના [પૂર્વોકત] પદાર્થોને માનતા નથી. एवामेव ते विरूवरूवेहि कम्मसमारंमेहि विरुव આ પ્રમાણે તેઓ અનેક પ્રકારનાં સાવધ કાર્યો रूवाई कामभोगाई समारभति भोयणाप । દ્વારા કામની પ્રાપ્તિ માટે હંમેશાં આરંભ एवामेव ते अणारिया विप्पडिवण्णा तं सह સમારંભમાં પ્રવૃત્ત રહે છે. માટે તે અનાર્ય (આર્યहमाणा पत्तियमाणा-जाव-इति ते णो हवाए ધમથી દૂ૨) વિ૫રીત વિચારવાળા છે. આ णो पाराए, अंतरा कामभोगेसु विसण्णा । પંચમહાભૂતવાદીઓના ધર્મ (દર્શન)માં શ્રદ્ધા રાખનારા અને અનેક ધર્મને સન્ય માનનારા રાજા આદિ (પત પ્રકારથી તેમની પૂજા-પ્રશસા તથા આદર સત્કાર કરે છે, વિષય -સામગ્રી તેમને ભેટ કરે છે. આ પ્રમાણે સાવધ અનુષ્ઠાનમાં પણ અધર્મ ન માનનારા તે પંચમહાભૂતવાદીએ (સ્ત્રી સાધી કામમાં મૂર્ણિત બની) નથી તે લોકના રહેતા અને નથી તે પરલોકના રહેતા. ઉભયભ્રષ્ટ થઈ પૂર્વવત વચમાં જ કામ ભોગમાં ફસાય છે અને અન્યને ફસાવે છે. दोच्चे पुरिसज्जाप पचमहन्भूतिए ति आहिते। આ બી જે પુરુષ પંચમહાભૂતિક કહ્યો છે. - ગ. ૪. ૨, એ. , મુ. ૬-૪-૬૬૮ तइयं ईसरकारणीय वाइए सहहण-णिरसणं તૃતીય ઈશ્વરકારણિકવાદીની શ્રદ્ધાનું નિરસન - ३२१. अहावरे तच्चे पुरिसज्जाते ईसरकारणिए त्ति ૩૨૧. બીજી પંચમહાભૂતિક પુરુષ પછી ત્રીજે પુરુષ आहिज्जइ । • ઈશ્વરકાણિક ” કહેવાય છે. इह खलु पाई ण वा-जाव-उदीणं वा संतेगतिया આ માનવલોકમાં પૂવ યાવત ઉત્તર દિશાमणुस्सा भघंति अणुपुग्वेणं लोय उववन्ना, એમાં ઘણુ મનુષ્ય હોય છે, જે કમશઃ આ લોકમાં સં ગણ– સારિકા જે-ગાવ-fક જ જે મને ઉત્પન છે. જેમ કે, તેમાંથી કોઈ આયે હોય છે, vજે મર-ના-જોવતિ-gar | કેઈ અનાય ઇત્યાદિ. પૂવ સૂત્રોક્ત સંપૂર્ણ વર્ણન અહી જાણી લેવું જોઈએ. તેમાંથી કેઈ એક શ્રેષ્ઠ પુરુષ મહાન રાજા હોય છે ત્યાંથી લઈને રાજાની સભાના સભાસદો ( સેનાપતિ, પુત્ર ) સુધીનું વર્ણન પણ પૂર્વોકત વન જેવું સમજી લેવું જોઈ એ, तेसिचणं एगतीए सइढीभवति,कामं तं समणा આ પુરુમાંથી કઈ એક ધર્મ શ્રદ્ધાળુ હોય य माहणा य पहारिंसु गमणाप-जाव-जहा मे છે, તે ધર્મશ્રદ્ધાળુની પાસે જવાને તથાકથિત શ્રમણ અને બ્રાહ્મણ નિશ્ચય કરે છે. તેઓ તેની एस धम्मे सुअक्खाए सुपण्णत्त भवति । પાસે જઈને કહે છે - હે ભયત્રાતા મહારાજ ! હું આપને સત્ય ધર્મ સમજાવું છું, જે પૂવ પુરુષે દ્વારા કથિત તથા સુપ્રજ્ઞા છે, યાવત્ આ૫ તેને જ સત્ય સમજે. इह खलु धम्मा पुरिसादीया पुरिसोत्तरिया આ જગતમાં જેટલા પણ ચેતન-અચેતન ધમ ( સ્વભાવ-પદાથ ) છે, તે બધા પુરુષાદિક पुरिसप्पणीया पुरिसपज्जोइता पुरिसअभिस છે. ઈશ્વર અથવા આત્મા (તની) આદિનું કારણ मपणागता पुरिसमेव अभिभूय चिट्ठन्ति । છે. સવ પદાથે ઈશ્વરેનરિક છે ઈશ્વર કે આત્મા જ સર્વ પદાર્થોનું કાર્ય છે. સર્વ પદાર્થ ઈશ્વર દ્વારા પ્રીત ( રાત) છે, ઈશ્વરમાંથી જ ઉત્પન્ન (જન્મેલા) છે, સર્વ પદાથ ઈશ્વર દ્વારા પ્રકાશિત છે. સર્વ પદાર્થ ઈશ્વરના અનુગામી છે, ઈશ્વરને આધાર લઈને ટકેલા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy