SearchBrowseAboutContactDonate
Page Preview
Page 707
Loading...
Download File
Download File
Page Text
________________ ६३८ चरणानुयोग शय्यातर भोजन सामग्री ग्रहण विधि-निषेध सूत्र १२९७-९८ सागारियस्स दोसियसाला निस्साहारण वक्कयपउत्ता, સાગરિકની ભાગીદારીવાળી દોસિયાશાળા तम्हा दावए, एवं से कप्पइ पडिग्गाहेत्तए । (કાપડની દુકાન) માંથી સાગારિકનો ભાગીદાર સાગારિકના ભાગનું ન હોય તેવું વસ્ત્ર આપે તો સાધુને લેવું કહ્યું છે. सागारियस्स सोत्तियसाला साहारण वक्कयपउत्ता, સાગારિકની ભાગીદારીવાળી સુતર ની દુકાનમાંથી तम्हा दावए, नो से कप्पइ पडिग्गाहेत्तए । સાગારિકનો ભાગીદાર નિર્ઝન્થ-નિર્ઝબ્ધિઓને સુતર આપે તો તેઓને લેવું કલ્પતું નથી. सागारियस्स सोत्तियसाला निस्साहारण वक्कयपउत्ता, સાગારિકની ભાગીદારીવાળી સુતરની દુકાનમાંથી तम्हा दावए, एवं से कप्पइ पडिग्गाहेत्तए । સાગરિકનો ભાગીદાર સાગારિકના ભાગનું ન હોય તેવું સુતર આપે તો સાધુને લેવું કલ્પ છે. सागारियस्स बोडियसाला साहारण वक्कयपउत्ता, સાગરિકની ભાગીદારીવાળી બોડિયાશાળા (રૂની तम्हा दावए, नो से कप्पइ पडिग्गाहेत्तए । દુકાન) માંથી સાગારિકનો ભાગીદાર નિર્ચન્થ નિર્ઝબ્ધિઓને રૂ આપે તો તેઓને લેવું કલ્પતું નથી. सागारियस्स बोडियसाला निस्साहारण वक्कयपउत्ता, સાગારિકની ભાગીદારીવાળી રૂ ની દુકાનમાંથી तम्हा दावए, एवं से कप्पइ पडिग्गाहेत्तए । સાગારિકન ભાગીદાર સાગરિકના ભાગનું ન હોય તેવું રૂ આપે તો સાધુ એ લેવું કલ્પ છે. सागारियस्स गन्धियसाला साहारण वक्कयपउत्ता, સાગરિકની ભાગીદારીવાળી ગાંધીની દુકાનમાંથી तम्हा दावए, नो से कप्पइ पडिग्गाहेत्तए । સાગારિકનો ભાગીદાર નિર્ચન્થ-નિર્ઝબ્ધિઓને સુગન્ધિત પદાર્થ આપે તો તેઓને લેવો કલ્પતો નથી. सागारियस्स गन्धियसाला निस्साहारण वक्कयपउत्ता, સાગારિકની ભાગીદારીવાળી ગાંધીની દુકાનમાંથી तम्हा दावए, नो से कप्पइ पडिग्गाहेत्तए । સાગારિકનો ભાગીદાર સાગરિકના ભાગનો ન -. ૩. ૬, . ૨૭-૩૦ હોય તેવો સુગન્ધિત પદાર્થ આપે તો સાધુને લેવો કહ્યું છે. सागारिय साहारण ओसहि गहणस्स विहि શયાતરની ભાગીદારીની ભોજન સામગ્રી ગ્રહણ કરવાનો fણી વિધિ નિષેધ ૨૨૨૭. સીરિયસ ઐસીઓ સંથાઓ, તખ્ત રાવણ નો ૧૨૯૭.સાગારિકની ભાગીદારીવાળી ઔષધીઓ (ખાદ્ય से कप्पइ पडिग्गाहेत्तए । સામગ્રી) માંથી જો કોઈ નિર્ચન્વ-નિર્ગન્ધિઓને આપે તો લેવી કલ્પતી નથી. सागारियस्स ओसहीओ असंथडाओ, तम्हा दावए. સાગારિક ની ભાગીદારીવાળી ન હોય તેવી एवं से कप्पइ पडिग्गाहेत्तए । ઔષધીઓમાંથી કોઈ આપે તો સાધુને લેવું કલ્પ છે. -વૈવ. ૩ ૬ સુ. ૨૩-૨૪ सागारिय साहारण अंब-फल गहणस्स विहि શયાતરની ભાગીદારીવાળા આઝફળ ગ્રહણ કરવાની વિધિ णिसेहो નિષેધ : ૨૨૧૮, મરિયમ્સ અMા કંથડાગી, તપ્ત રાવણ નો ૧૨૯૮ સાગરિકના ભાગીદારીમાં રહેલા આમ આદિ से कप्पई पडिग्गाहेत्तए । ફળોમાંથી જો કોઈ નિર્ગન્ધ-નિર્થીિઓને આપે તો તેઓને લેવું કલ્પતું નથી. सागारियस्स अम्बफला असंथडा, तम्हा दावए, एवं સાગરિક પાસેથી પોતાના ભાગમાં આવેલા આમ से कप्पइ पडिग्गाहेत्तए । આદિફળ જો કોઈ નિર્ઝન્ય- નિર્ગન્ધિઓને આપે તો –44. ૩. ૬, કું. રૂદ-૩૬ લેવું કહ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy