SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ ] arryયો ब्रह्मचर्य-महिमा सूत्र ५७७-५७८ तित्थकरेहि सुदेसियमगं, नरय-तिरिच्छ તીર્થકર ભગવંતાએ બ્રહ્મચર્ય વતનું પાલન વિનિયમr કરવાના માર્ગ–ઉપાયે ગુપ્ત આદિ યથાયેગ્ય બતાવ્યાં છે. તેના પ્રભાવથી નરક ગતિ અને सव्वपवित्तिसुनिम्मियसार', તિયરગતિને માગ અટકી જાય છે. અર્થાત सिद्धिविमाणअचंगुयदारं ॥ બ્રહ્મચર્ય આરાધકને નરક-તિય ગતિથી બચાવે તે સર્વ પવિત્ર અનુષ્ઠાનોને સાયુક્ત બનાવનાર તથા મુક્તિ અને માનિક દેવગતિના દ્વારને ઉઘાડનાર છે. देव-नरिंद-नमंसियपूयं, सब्धजगुत्तम-मंगलमग्गं । દેવેન્દ્ર અને નરેન્દ્ર જેને નમસ્કાર કરે છે, તે दुद्धरिसं गुणनायकमेक्कं, मोक्खपहस्सऽघ. મહાપુરુષે માટે પણ બ્રહ્મચર્ય પૂજનીય છે. તે હિંસામૂથ . જગતનાં સર્વ મંગલેનો માર્ગ છે. દેવે અને દાન પણ તેને પરાજિત કરી શકતા નથી. તે ગુણેને મુ.૨, .૪, મુ. ૩-૪ અદ્વિતીય નાયક છે. અર્થાત બ્રહ્મચર્ય એવું સાધન છે જે સર્વ સદગુણે તરફ આરાધકને પ્રેરિત કરે છે. અને તે ક્ષમાગનાં શિરેભૂષણ રૂપ છે. હિંમર વિશાતા બ્રહ્મચર્યનાં વિધાતક - ૫૭૮, વેજ સુવ િમત્તા સુમો કુત્તમ ૫૭૮. બ્રહ્મચર્ય મહાવતનું નિર્દોષ પરિપાલન કરવાથી सुसाहू सुइसी सुमुणी संजए एवं भिक्खू जो મનુષ્ય સુબ્રાહ્મણ યથાર્થ નામવા, સુમણું – सुद्धचरति बंभचरं । સાચે તપસ્વી અને સુસાધુ - નિર્વાણુ સાધકવાસ્તવિક સાધુ કહેવાય છે. તે જ સંયત-સંયમવાન છે. તે જ સાચે ભિક્ષુ - નિર્દોષ ભિક્ષાવી છે, જે આ બ્રહ્મચર્યને શુદ્ધ રીતે પાળે છે. = ઉત્તર-૩ નો-guદ્રાજ, િનકા બ્રહ્મચર્યનું અનુપાલન કરનારા પુરુષોએ હવે पमाय दोस-पसत्थ-सीलकरण, अब्भंगणाणि પછી કહેવામાં આવે છે તે વ્યવહારોને ત્યાગ કર જોઈએ-રતિ-ઈન્દ્રિયના વિષયે પ્રત્યે રાગ, य, तेल्ल-मज्जणाणि य, अभिक्खणं अभिक्खणं -પરિજને પ્રત્યે સ્નેહ, શ્રેષ, શત્રતા અને મેહ -- જવવરણ--જ-ઘોઘા-રંઘor-TI - અજ્ઞાનની વૃદ્ધિ કરનારા અસાર, પ્રમાદ દેષ તથા कम्म-परिंमद्दणाणुलेवण चुन्नवास-धूपण सरीर પાવસ્થ શિથિલાચારી સાધુએનું શીલ- આચા૨ જેમ કે ધી આદિનું માલિશ કરવું, તેલ લગાવવું, परिमडण-बाउसिक हसिय-भणिय-नट्ट-गीय. સ્નાન કરવું, વારંવાર અગલ, માથું, હાથ, પગ पाइय-नड नट्टक- जल्ल-मल्ल-पेच्छण-वेलंचक અને તું વાં, મન કરવું, પગ આદિ દબાવવા, પગચંપી કરવી, પરિમર્દન કરવું, સમગ્ર શરીરનું जाणि य सिंगारागाराणि य । મર્દન કરવું, વિલેપન કરવું, ચૂર્ણ વાસ-સુગંધિત -પાવડરથી સુવાસિત કરવું, ધૂપ દે, શરીરને મંડિત કરવું-સુશોભિત કરવું, બાકુશિક ર્મા કરવું-નખ, કેળા, વસ્ત્રોને રાંવારવા ઇત્યાદિ, હાસ્ય-મસ્તક કરવી વિકાયુક્ત ભાષણ કરવાં, નાટક, ગીત, વારિત્ર, નટ, નૃત્યકાર તથા જલો(સરસી પર ખેલ બતાવનાર) અને મલેનકુફતીબા)ને તમાશે જે, જે શ્રેગારનું આગાર-ઘર છે अशाणि य पधमादियाणि तव-सजम-बमचेरघतोषघातियाई अणुचरमाणेणं बंभोरं वज्जेयव्याई' सब्धकालं। –૧.ગુ.૨, ૪, ૫.૫ તેમ જ આ પ્રકારની અન્ય વાત જેનાથી તપરાય, સંયમ અને બ્રહ્મચર્યને વિનાશ કે ઘાતપૂર્ણતઃ વિનાશ થાય છે તેને બ્રહ્મચર્યનું આચરણ કરનારે હંમેશ માટે ત્યાગ ક જોઇએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy