SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ५७९-५८२ ब्रह्मचर्य महिमा चारित्राचार [ ૩૨૩ बभचोर सहायगा બ્રહ્મચર્યના સહાયક - ૧૭૨, મદિરદો મા અંતcru, t[ સા નિયમ- ૫૯. ત્યાજય વ્યવહારના વજનની સાથે આગળ કહેવાશે એવા વ્યાપારેથી અંતરાત્માને ભાવિતરીઢો નિશ્ચા.. વાસિત કર જોઈએ. ૫૦– તે? પ્ર. તે વ્યાપાર કયા છે? ૩૦-૩ugT -૩રતધravi- -Hz કહ ઉ. (તે આ છે ) સ્નાન ન કરવું, દત્તબાવન ન ધાર, મૂળા- સરોજ ય, ઇમ-રમ કરવું, વેદ-પરસેવે સૂકવો જોઈએ નહિં, જામેલો કે જુદા પ્રકારને મેલ દૂર કરે નહિ, મૌન વત अचेलग खुप्पिवास, लाघव-सितोसिण- કરવું, કે શેનું લુચન કરવું, ક્ષમા, દમ-ઈન્દ્રિય નિગ્રહ, અચલકતા-વત્રરહિત થવું અથવા અ૫ लुद्धावलद्ध-माणावमाण-निंदण दस-मसग વસ્ત્ર ધારણ કરવાં, ભૂખ-તરસ સહન કરવાં, લાઘવ -અપ ઉપાધિ રાખવી, ઠંડી, ગરમી સહન કરવાં, फास-नियम-तव गुण विणयमादिरहिं કાઠની શયા, ભૂમિ નિષદ્યા-મીન પર બેસવું जहा से थिरतरक होइ बंभचेर। જોઈએ, પરગૃહ પ્રવેશ, શય્યા તથા ભિક્ષાદિ માટે ગૃહસ્થના ઘરમાં જવું પડે ત્યારે પ્રાપ્ત તથા –૫, મુ. ૨, સે. , મુ. ૬ અપ્રાપ્તિને સમભાવથી સહન કરવાં, માન-અપમાન, નિંદા તથા દશ-મસકના કલેશ સહન કરવા, નિયમ અથત દ્રવ્યાદિ સબંધી અભિગ્રહ કરવા, તપ તથા મૂળગુણ આદિ તથા વિનયાદિથી આત્માને વિશુદ્ધ કરે- જેથી બ્રહ્મચર્ય વ્રત અત્યંત દઢ થાય છે. बंभचेर आराहणा फलं બ્રહ્મચર્યની આરાધનાનું ફળ :૫૮૦. મં ૨ અયંમ વિમvi-gિaru ૫૮૦, અબ્રહ્મનિવૃત્તિ ખ્રિહ્મચર્યવતની રક્ષા માટે पाघयण भगवया सुकहियं, अत्तहियं पेच्चा ભગવાન મહાવીરે આ પ્રવચન કર્યું છે. આ પ્રવચન મrtવશં, આવાસ મહૂં, શુદ્ધ, જેમ થે, પરલોક માટે ફળપ્રદાયક છે, ભવિષ્ય માટે કલ્યાણનું કારણ છે, શુદ્ધ છે, ન્યાય યુક્ત છે, કુટિલતા રહિત अकुउिलं, अणुत्तरं, सव्वदुक्ख-पावाण છે, સર્વોત્તમ છે અને દુઃખ તથા પાપને ઉપશાંત વિકસાજા કરનાર છે. ૫. સુ. ૨, ૩, ૪, મુ. ૭ बंभचेराअणणुकूला ठाणा બ્રહ્મચર્યનાં અનનુકૂળ સ્થાને :૧૮. સો સારું પરિવારના બાદ જોઢ ૫૮૧, આરંભ અને પરિવહ એ બે સ્થાને જાયા बभचेरवासमावसेज्जा त जहा અને ત્યાગ્યા વગર આત્મા સંપૂર્ણ બ્રહ્મચર્યને आरंभे चेव, परिग्गहे चेष । પ્રાપ્ત કરી શકતા નથી. दो ठाणाई परिणायेत्ता आया केवलं बभ આરંભ અને પરિગ્રહ એ બે સ્થાનેને જાણું चेरयासमाघसेज्जा, तजहा અને ત્યાગી આત્મા સંપૂર્ણ બ્રહ્મચર્યને પ્રાપ્ત आरंभे चेघ, परिग्गहे चेय । કરી શકે છે. -કાળ .૨, ૩, સુ.૪- बंभचेराणकूला वय-- ५८२. तओ घया पण्णत्ता, तं जहा–पढमे वए, मज्झिमे घए, पच्छिमे पए । तिहिंघपहिं केवलं बंभचेरवासमावसेज्जा, तं जहा-पढमे वए, मज्झिमे वए, पच्छिमे ઘg 1 ટા બ. ૨, ૩.૨, મુ.૨૬ ૨ બ્રહ્મચાર્યને અનુકુળ અવસ્થા :૫૮૨. અવસ્થાના ત્રણ પ્રકાર કહ્યાં છે. અથા જેમ-પ્રથમ અવસ્થા, મધ્યમ અવસ્થા અને અંતિમ અવસ્થા. ત્રણેય અવસ્થાએમાં આમા વિશુદ્ધ બ્રહ્મચર્યમાં નિવાસ કરે છે. જેવી કે–પ્રથમ અવસ્થામાં, મધ્યમ અવસ્થામાં અને અંતિમ અવસ્થામાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy