SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ વમવલ. ફૂગ ૭૫-૭૭ ब्रह्मचय-महिमा चारित्राचार [३२१ ૩૬. સુવતી, નાની, દત્તી, નવી , ન ૩૬. જેમ હયદળવાળે, રથદળવા અને પાયદળવા विसुए चव राया। રાજા વિખ્યાત હોય છે, તે જ પ્રમાણે બ્રહ્મચર્યા ધિપતિ વિખ્યાત છે. ૨૭. વિ વ ાદા મારા. ૩૭. જેમ થિમાં મહારથી શ્રેષ્ઠ હૈય છે, તે જ પ્રમાણે एवमणेगा गुणा अहीणा भवंति एक्कमि સર્વ વ્રતમાં બ્રહ્મચર્ય વ્રત સર્વ શ્રેષ્ઠ છે. આ પ્રમાણે તે (બ્રહ્મચર્ય) અનેક ગુણેથી વ્યાત છે —૫.૩.૨, ૪, સુ૨ बंभचेरभग्गे सवे महव्वया भग्गा બ્રહ્મચર્ય ખંડિત થવાથી સર્વ મહાવત ખંડિત થાય છેક૭૬. કમિ ૨ મમિ દો હતા દલ સંમાર- પ૭૬. બ્રહ્મચર્યની વિરાધના થતાં સહસા, સમત मदिय-मत्थिय-चुणिय कुसल्लिय-पव्ययपडिया વિનય, શીલ, તપ, નિયમ તથા ગુણેને સમૂહ खडिय-परिसडियःघिणासियं, घिणय-सील तघ. ફૂટેલા ઘડાની જેમ સંભન્ન થઈ જાય છે. દહીની नियमगुणसमूह। જેમ મથત (મંથન) થાય છે, લોટની જેમ ચૂર્ણ ભૂકો કે થાય છે, કાંટા લાગેલા શરીરની જેમ –૧. . ૨, ૫.૪, સુ.. શલ્યયુકત થાય છે, પર્વતથી ઢળતી શિલા સમાન ઢળી પડે છે, ચીરાયેલી અથવા તેડેલી લાકડીની જેમ ખંડિત થાય છે તથા દરવસ્થાને પ્રાપ્ત અને અગ્નિ દ્વારા અલા-વિખરાયેલા લાકડાની જેમ વિનષ્ટ થાય છે बंभचेरे आराहिए सम्वे महव्यया आराहिया બ્રહ્મચરની આરાધના કરવાથી સવ મહાવતની આરાધના થાય છે— ५७७. तं बभ भगवत जमि य आराहियमि પ૭૭, તે બ્રહ્મચર્ય ભગવાન છે - અતિશય-સંપન્ન છે, વનિ વહેં આ પ્રમાણે એક બ્રહ્મચર્યની આરાધના “ તીરું તો જ, વિનો , રંગમો ચ, કરવાથી અનેક ગુણ સ્વયમેવ આધીન–પ્રાપ્ત થાય છે. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાથી નિર્ચ9खती, गुत्ती, मुत्ती, तहेष इहलोइय-पारलोइय પ્રવજયા સંબંધી સંપૂર્ણ વત જેવાં કે સત્ય, जसे य, कित्ती य, पच्चओ य।" तम्हा निहुएण શીલ, સમાધાન, તપ, વિનય અને સંયમ, ક્ષમા, बंभचेर' चरियव्व', सध्यओ विसुद्ध जावज्जी- ગુતિ, મુક્તિ, નિલભતાનું અખંડ રૂપે પાલન वाए-जाव-सेयटूठी संजउ ति॥ થાય છે. બ્રહ્મચર્ય વ્રતના પ્રભાવથી આલોક તથા પરલોક સંબધી યશ અને કાતિ પ્રાપ્ત થાય છે. તે વિશ્વાસનું કારણ છે, અર્થાત બ્રહમચારી પર સવને વિશ્વાસ હોય છે. માટે શ્રેયાથીઓએ એકાગ્ર ચિત્તથી (ત્રણ કરણ અને ત્રણ વેગથી) વિશુદ્ધ (સર્વથા નિર્દોષ) બ્રહ્મચર્યનું યાવતજીવન પાલન કરવું જોઈએ. एवं भणियं वयं भगवया, तं च इम આ પ્રમાણે ભગવાન મહાવીરે બ્રહ્મચર્ય વતનું દામો કથન કર્યું છે. ભગવાનનું તે કથન આ પ્રમાણે છે[ગાથા -1, पंचमहब्धयसुब्वयमूलं, समणमणाइल साहुसुचिन्न। वेर-विरमणं पज्जवसाण', सब्घसमुहमहो दधितित्थं ॥ આ બ્રહ્મચર્ય વ્રત પાંચમહાવત રૂપ સુંદર ઘતેનું મૂળ છે. શુદ્ધ આચાર અથવા સ્વભાવવાળા મુનિઓ દ્વારા જેનું ભાવપૂર્વક સભ્ય પ્રકારે સેવન કરવામાં આવ્યું છે. આ વેરભાવની નિવૃત્તિ અને તેને અંત કરનારું છે તથા સમસ્ત સમુદ્રોમાં સ્વયંભૂરમણ સમુદ્ર સમાન દુરસ્તર પણ તરવાને ઉપાય હોવાના કારણે તીથ સ્વરૂપ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy