SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ९४५-४७ मार्ग अवलोकन निषेध चारित्राचार ४९५ मग्गे कच्छाइ अवलोयण णिसेहो : - માર્ગમાં કચ્છાદિ અવલોકનનો નિષેધ : ૨૪૫. એ ઉપવÇ વા ઉમgી વાં THITI ટૂનમાળ ૯૪૫.સાધુ કે સાધ્વી ગ્રામાનુગ્રામ વિચરતા હોય ત્યારે अंतरा से कच्छाणि वा, दवियाणि वा, णूमाणि वा, માર્ગમાં કચ્છ (નદી કિનારાનો નીચો પ્રદેશ), ઘાસની वलयाणि वा, गहणाणि वा, गहणविदुग्गाणि वा, બીડ પ્રચ્છન્ન ગુફા ઘર, નદીના વળાંકથી ઘેરાયેલા वणाणि वा, वणविदुग्गाणि वा, पव्वताणि वा, પ્રદેશ, નિર્જલ પ્રદેશ, નિર્જન ભૂમિમાં રહેલ કિલ્લા पव्वतविदुग्गाणि वा, अगडाणि वा, तलागाणि वा, વન અથવા ઝાડીમાં રહેલ કિલ્લા, પહાડો, પહાડો પર दहाणि वा, णदीओ वा, वावीओ वा, पोक्खरणीओ બનેલ કિલ્લા, કૂવા, તળાવો, ધરાઓ, નદીઓ, વ, દિવાનો વા, ગારિયાઓ વ. HTTળ વા, વાવડીઓ, પુષ્કરિણીઓ (કમળવાળી-વાવડી), દીધિંકાઓ (લાંબી વાવડીઓ), ગુંજાલિકા (ઘણી ઊંડી सरपंतियाणि वा, सरसरपंतियाणि वा णो बाहाओ વાવડીઓ), સરોવરો, સરોવરની પંક્તિઓ, ઘણા पगिज्झिय-जाव-णिज्झाएज्जा । સરોવરની પંક્તિઓ આદિને હાથ ઊંચા કરી કરીને પાવતુ નીચે નમી અથવા ઊંચા થઈને ન જુએ. केवली बूया-आयाणमेयं । કેવલ જ્ઞાનીઓનું કથન છે કે એમ કરવામાં કર્મબંધનું કારણ છે. जे तत्थ मिगा वा, पसुया वा, पक्खी वा, सरीसिवा પૂર્વોક્ત સ્થળોને આ પ્રમાણે જોવાથી ત્યાં રહેલ મૃગ, वा, सीहा वा, जलचरा वा, थलचरा वा, खहचरा वा, પશુ, પક્ષી, સર્પ, સિંહ, જલચર, સ્થલચર, ખેચર सत्ता ते, उत्तसेज्ज वा, वित्तसेज्ज वा, वाडं वा, વગેરે સત્વો ત્રાસ પામશે કે વિશેષરૂપથી ત્રાસ सरणं वा कंखेज्जा, चारे ति मे अयं समणे । પામશે, રક્ષા માટે ખેતરની વાડ અથવા ઝાડી આદિનો આશ્રય લેવાની ઈચ્છા કરશે. આ શ્રમણ અમને ભગાડવા ઈચ્છે છે એમ સમજશે. अह भिक्खूणं पुव्वोवदिट्ठा-जाव-एस उवएसे जं णो માટે સાધુ-સાધ્વીનાં પૂર્વોપદિષ્ટ આચાર છે યાવતુ बाहाओ पगिज्झिय-जाव-णिज्झाएज्जा । ઉપદેશ છે કે સાધુ હાથ ફેલાવી-ફેલાવીને ન જુએ વાવ ન ઈશારા કરે, ततो संजयामेव आयरियउवज्झाहिं सद्धिं गामाणुगामं પરંતુ યતનાપૂર્વક આચાર્ય ઉપાધ્યાયની સાથે दुइज्जेज्जा । મામાનુગ્રામ વિચરે. –આ. સુ. ૨, ૪, ૩, ૩. ૨, મુ. ૧૦૧ अण्णउत्थिएहिं सद्धिं णिक्खमण-पवेस-णिसेहो : અન્યતીર્થિક આદિ સાથે નિખમણ અને પ્રવેશ નિષેધ : ૨૪૬. તે મવડૂ વા યgી વા વહિયા વિયારબૂમં , ૯૪૬. સાધુ અથવા સાધ્વી વિચાર ભૂમિ (જંગલ જવાની विहारभूमि वा, णिक्खममाणे वा, पविसमाणे वा, જગ્યા) અથવા વિહારભૂમિ (સ્વાધ્યાય ભૂમિ) માંથી णो अण्णउत्थिएण वा, गारत्थिएण वा, નીકળતા હોય અથવા પ્રવેશ કરતા હોય ત્યારે परिहारिओ अपरिहारिएण वा सद्धिं बहिया वियारभूमि અન્યતીર્થિક સાધુઓની સાથે અથવા ગૃહસ્થોની સાથે वा, विहारभूमि वा णिक्खमेज्ज वा, पविसेज्ज वा । બહાર ન નીકળે, ન પ્રવેશ કરે. એવી જ રીતે ઉગ્ર –આ. સુ. ૨, ૫, ૬, ૩. ૨, ૪. રર૮ વિહારી સાધુ શિથિલાચારીની સાથે વિચારભૂમિ અથવા વિહારભૂમિમાંથી ન નીકળે અથવા ન પ્રવેશ કરે. अण्णउत्थियाइहिं सद्धिंगामाणुगामगमण णिसेहो : અન્યતીર્થિકાદિની સાથે ગ્રામાનુગ્રામ-ગમનનો નિષેધ : ૧૪૭, ૨ fપવરકુ વા ઉપરશુળી વા THIણુIIમે તૂફાને ૯૪૭.સાધુ અથવા સાધ્વી એક ગામથી બીજે ગામ જાય ત્યારે णो अण्णउत्थिएण वा गारथिएण वा परिहारिओ અન્યતીર્થિક કે ગૃહસ્થ, પારિહારિક અપારિવારિક अपरिहारिएण वा सद्धिं गामाणुगामं दुइज्जेज्जा । (શિથિલાચારી) સાથે પ્રામાનુગ્રામ ન વિચરે. -મા. સુ. ૨, ૫, ૬, ૩. ૨, ૪. રૂર ૬. તદેવ તુમુન્ના, પવયાણ વાળ ૧ | Gી મદઈ પહાણ, મેવું ભાસેન પugવં. } } - સ. એ. ૭, T. ર૬ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy