SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ ४९६ चरणानुयोग अन्य तीर्थकादि सह प्रवेश-निष्क्रमण प्रायश्चित्त સૂટ ૧૪૮-૧૭ અપUત્યય સદ્ધિ વિમાનસ વિમાસ અન્યતીર્થિકાદિની સાથે પ્રવેશ અને નિષ્ક્રમણનું પ્રાયશ્ચિત્ત पायच्छित्त सुत्ताई : સુત્રો : ૬૪૮. fપરણ્ અrvi૩થિur વા નાથિg a ૯૪૮.જે ભિક્ષુ અતીર્થિક અથવા ગૃહસ્થની સાથે તથા परिहारिएवा अपरिहारिएण सद्धिं गाहावइकुलं પારિહારિક અપરિહારિકની સાથે ગાથાપતિકુલમાં पिण्डवायपडियाए निक्खमइ वा अणुपविसइ वा આહારની પ્રાપ્તિને માટે નિષ્ક્રમણ કરે છે, કે પ્રવેશ કરે निक्खमंतं वा अणुपविसंतं वा साइज्जइ । છે, (નિષ્ક્રમણ કરાવે છે, પ્રવેશ કરાવે છે) નિષ્ક્રમણ કરનારનું કે પ્રવેશ કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू अण्णउत्थिएण वा गारथिएण वा જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થની સાથે તથા परिहारिएवा अपरिहारिएण सद्धिं बहिया विहार-भूमि પારિહારિક અપારિવારિકની સાથે (ગ્રામથી) બહારની वा, वियार-भूमि वा निक्खमइ वा पविसइ वा સ્વાધ્યાય ભૂમિમાં કે અંડિલભૂમિમાં નિષ્ક્રમણ કરે છે, निक्खमंतं वा पविसंतं. वा साइज्जइ । પ્રવેશ કરે છે, (નિષ્ક્રમણ કરાવે છે, પ્રવેશ કરાવે છે) નિષ્ક્રમણ કરનારનું, પ્રવેશ કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । તેને માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) -ત. ૩. ૨ કુ. ૪૦-૪૨ આવે છે. अण्णउत्थियाहिं सदिंगामाणगामंदडज्जमाणस्स पायचित्त अन्यतीथि: = હામાપક્ષ પાયત્તિ અન્યતીર્થિક આદિની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૧૪૬. તે ઉપર મry૩fથા વા નારથિuળ વ ૯૪૯. જે ભિક્ષુ અન્યતીર્થિક કે ગૃહસ્થની સાથે પારિવારિક परिहारिओ अपरिहारिएण सद्धिं गामाणुगाम दूइज्जइ, તથા અપારિવારિક સાથે ગ્રામાનુ ગ્રામ જાય છે, दूइज्जंतं वा साइज्जइ । (બીજાને જવા માટે કહે છે) જનારનું અનુમોદન કરે છે... तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । તેને માસિક ઉદ્દઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) -નિ ૩. ૨ . ૪૨ આવે છે. વિધિ-નિષેધ કલ્પ - ૩ भिक्खुगमणस्स विहिणिसेहो: ભિક્ષુને ચાલવાનો વિધિ-નિષેધ : ९५०. अणुन्नए नावणए. अप्पहिढे अणाउले । ૯૫૦.માર્ગે ચાલતો મુનિ બહુ ઊંચું મુખ ન રાખે, અતિ નીચું इंदियाणि जहाभाग, दमइत्ता मणी चरे ।। મુખ ન રાખે (દીનતા ધારણ કરીને ન ચાલે,) તેમજ હર્ષિત થયા વિના, આકુલતા રહિત, ઈન્દ્રિયોને પોતપોતાના વિષયોમાં આસક્ત થતી અટકાવીને, જાળવીને વિચરે. दवदवस्स न गच्छेज्जा, भासमाणो य गोयरे । હંમેશા સધન-નિર્ધન ઘરોમાં અભેદ ભાવે ગોચરી हसंतो नाभिगच्छेज्जा, कुलं उच्चावयं सया ।। જનાર સંયમી બહુ ઉતાવળું ન ચાલે, તેમ જ ચાલતાં - સ . ૧, ૩, ૬, p. ૩–૧૪ ન હસે, ન બોલે. विसममग्गे गमणस्स विहिणिसेहो: વિષમ માર્ગે જવાનો વિધિ-નિષેધ ९५१, ओवायं विसमं खाणं, विज्जलं परिवज्जए । ૯૫૧.(ગુણસંપન્ન સાધુ), ખાડા કે ઊંચી નીચી વિષમ संकमेण न गच्छेज्जा, विज्जमाणे परक्कमे ।। જગ્યા, વૃક્ષના ટૂંઠા, અનાજનું કંઠલ કે કાદવવાળા માર્ગને છોડી દે તેમ જ બીજો સારો માર્ગ હોય તો ખાડાને ઓળંગવા માટે કાષ્ઠ પાષાણ વગેરે ગોઠવ્યા હોય તો તે ઉપર પણ ન ચાલે. ૬. રૂા. એ, ૨૭, II. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy