SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ __ सूत्र ९५२ भिक्षार्थ-गमन मार्ग विधि निषेध चारित्राचार ४९७ पवडते व से तत्थ, पक्खलंते व संजए । કારણ કે, તેવા વિષમ માર્ગે જતાં ત્યાં તે સંયમી हिंसेज्ज पाणभूयाई, तसे अदुव थावरे ।। કદાચિત લપસી પડે કે ખાડામાં પડી જાય તો હાલતા-ચાલતા જીવોની તથા ત્રસ સ્થાવર જીવોની હિંસા થાય. तम्हा तेण न गच्छेज्जा, संजय सुसमाहिए । માટે સમાધિવત સંયમી અન્ય સારો માર્ગ હોય તો सइ अन्नेण मग्गेण, जयमेव परक्कमे ।। તેવા વિષમ માર્ગે ન જાય. અને સારો માર્ગ ન જ હોય -સ. એ. ૧, ૩, , , ૪-૬ તો તે માર્ગે ઉપયોગ પૂર્વક ગમન કરે. भिक्खट्ठागमणमग्गस्स विहिणिसेहो: ભિક્ષાર્થ ગમન માર્ગનો વિધિ-નિષેધ : ૨,૨. વિ7 વા f+qળી વા આદીવૈદું પડવાય ૯૫ર સાધુ કે સાધ્વી ગ્રહસ્થને ત્યાં ગોચરીએ જતાં માર્ગમાં पडियाए अणुपविढे समाणे अंतरा से वप्पाणि वा, ઊંચા ટેકરા, ખેતરની કયારી, ખાઈ, કોટ, બંધ દ્વાર, फलिहाणि वा, पागाराणि वा, तोरणाणि वा. આગળિયાદિ અથવા ખાડો, ગુફા ઈત્યાદિ વાળો માર્ગ अग्गलाणि वा, अग्गलपासगाणि वा, गड्ढाओ वा, હોય તો સંયમી સાધુ એ માર્ગે ન જાય. પણ બીજો दरिओ वा, सति परिक्कमे संजयामेव परक्कमेज्जा સારો માર્ગ હોય તો ચક્કર લઈને પણ તે માર્ગે યતના णो उज्जुयं गच्छेज्जा । પૂર્વક જાય. केवली बूया-आयाणमेयं । से तत्थ परक्कममाणे पयलेज्ज वा, पवडेज्ज वा, से तत्थ पयलमाणे वा, पवडमाणे वा तत्थ से काए उच्चारेण वा, पासवणेण वा. खेलेण वा. सिंघाणएण વા, વંતે વા, પિત્તે વી, પૂUT વી, સુવા વા, सोणिएण वा उवलित्ते सिया । કેવળી ભગવાનનું કથન છે કે, (આવા વિષમ માર્ગ જવામાં) કર્મબંધનનું કારણ છે. તેવા વિષમ માર્ગે જતાં લપસી જવાય પડી જવાય કે ડગી જવાય, લપસવાથી પડી જવાથી કે ડગી જવાથી તે સાધુનું શરીર મળ, મૂત્ર, લીંટ, વમન, પિત્ત, ચરબી, શુક્ર કે લોહીથી ખરડવા સંભવ છે. तहप्पगारं कायं णो अणंतरहियाए पुढवीए, णो ससणिद्धाए पुढवीए, णो ससरक्खाए पुढवीए, णो चित्तमंताए सिलाए, जो चित्तमंताए लेल ए. कोलावासंसि वा दारुए जीव पतिट्टिते स अंडेजाव-संताणए णो आमज्जेज्ज वा, णो पमज्जेज्ज वा, णो संलिहेज्ज वा, णो णिल्लिहेज्ज वा, णो आयावेज्ज वा, णो पयावेज्ज वा । से पुव्वामेव अप्पससरक्ख तणं वा, पत्तं वा, कटुं वा, सक्करं वा जाएज्जा, जाइत्ता सेत्तमायाए एगंतमवक्कमेज्जा, एगंतमवक्कमित्ता अहे झामथंडिल्लंसि वा, अट्ठिरासिंसि वा, किट्टरासिंसि वा, तुसरासिंसि वा, गोमयरासिंसि वा अण्णतरंसि वा तहप्पगारंसि पडिलेहिय, पडिले हिय, पमज्जिय पमज्जिय ततो संजयामेव आमज्जेज्ज वा पमज्जेज्ज वा, संलिहेज्ज वा णिल्लिहेज्ज वा, आयावेज्ज वा, पयावेज्ज वा । –આ. શું. ૨, પૃ. ૨, ૩, ૬, ૪. રૂકર ક્યારેક આવી રીતે ખરડાય તો પણ તે ભિક્ષુ મૂત્રાદિથી ભરેલા શરીરને સચિત્ત પૃથ્વી, (માટી) સચિત્ત ચિકણી માટી સચિત્ત રજવાળી પૃથ્વી (માટી), સચિત્ત શીલા (સચિત્ત પત્થર) સચિત્ત ઢેડું અથવા ઉધઈવાળું લાકડુ, જીવાત વાળું લાકડું તથા ઈડા યાવત્ જાળાવાળું લાકડું ઈત્યાદિથી પોતાનું શરીર એકવાર કે વારંવાર સાફ ન કરે, એકવાર કે વારંવાર ન ઘસે, એકવાર કે વારંવાર તાપમાં ન સુકાવે. (પગ લપસવાથી કે પડી જવાથી સાધુનું શરીર જો મળમૂત્રકાદિથી ભરાઈ જાય તો) સાધુ સચિત્ત રજ આદિથી રહિત તૃણ, પત્ર, કાર, કાંકરો ઈત્યાદિની યાચના કરે, યાચના કર્યા બાદ એકાન્ત સ્થાનમાં જઈ બળેલી ભૂમિ પર, હાડકાના ઢગલા કે લોઢાનાં ઢગલા પર, ભૂંસાના ઢગલા પર, સૂકા છાણનાં ઢગલા પર કે એવા અન્ય પ્રકારના સ્થાનનું પ્રતિલેખન તથા પ્રમાર્જન કરી યતનાપૂર્વક સંયમી સાધુ સ્વયમેવ પોતાના શરીરને લાકડાદિથી એકવાર કે વારંવાર સાફ કરે, એકવાર કે વારંવાર ઘસે, તાપમાં એકવાર કે વારંવાર સુકાવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy