SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ ४९८ चरणानुयोग ૧. સે મિવઘૂ વા મિવવુળી વા-ગાવ-અણુવિદ્ને સમળે અંતરા તે ઓવાળુ વા, વાળું વા, ૮મ્ વા, ધી વા, भिलुगा वा, विसमे वा, विज्जले वा, परियावज्जेज्जा सति परक्कमे संजयामेव परक्कमेज्जा णो उज्जुयं गच्छेज्जा । -મ, સુ. ૩, અ. ર્ ૩. , સુ. ૩૯૬ गामाणुगाम गमणस्स विहिणिसेहो : ૧૫૪, તે શિવઘૂ યા મિવધુળી વા માનુનામ ટૂર્ખામાળે पुरओ जुगमायं पेहमाणे दहूणं तसे पाणे उद्घट्टु पादं एज्जा, साहट्टु पादं रीएज्जा, वितिरिच्छिं वा कट्टु पादं रीएज्जा, सति परक्कमे संजयामेव परक्कमेज्जा, णो उज्जुयं गच्छेज्जा, ततो संजयामेव गामाणुगामं इज्जेज्जा । ग्रामानुग्राम गमन विधि निषेध -. સુ. ૨, ૬, ૩, ૩. ૬, સુ. ૪૬% ૬. સે મિલ્લૂ વા મિવુળી ના ગામાણુમ મુઝ્ઝમાળે णो मट्टियागतेहिं पाएहिं हरियाणी छिंदिय छिंदिय विकुज्जिय विकुज्जिय विफालिय विफालिय उम्मग्गेणं हरियवधाए गच्छेज्जा जहेयं पाएहिं मट्टियं खिप्पामेव हरियाणि अवहरंतु । माइट्ठाणं संफासे । णो एवं करेज्जा | से पुव्वामेव अप्पहरियं मग्गं पडिलेहेज्जा, पडिलेहित्ता ततो संजयामेव गामाणुगामं दूइज्जेज्जा 1 से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से वप्पाणि वा जाव दरीओ बा, सति परक्कमे संजयामेव परक्कमेज्जा णो उज्जुयं गच्छेज्जा । Jain Education International केवली बूया - आयाणमेयं । से तत्थ परक्कममाणे पयलेज्ज वा, पवडेज्ज वा, से तत्थ पयलमाणे वा, पवडमाणे वा, रुक्खाणि वा, गुच्छाणि वा, गुम्माणि वा, लयाओ वा, वल्लीओ વા, તળાf" વા, નહાનિ વા, દરિયાળિવા, अवलंबिय अवलंबिय उत्तरेज्जा, जे तत्थ पडिपहिया उवागच्छंति ते पाणी जाएज्जा, जाइत्ता ततो संजयामेव अवलंबिय अवलंबिय उत्तरेज्जा । ततो संजयामेव गामाणुगामं दृइज्जेज्जा । - આ. સુ. ર્, અ. ૨, ૩. ૨, મુ. ૪૬૮-૧૬ सूत्र ९५३ - ५५ ૯૫૩.સાધુ કે સાધ્વી યાવત્ ગોચરીએ જતાં માર્ગમાં કોઈ ખાડા, ઠૂંઠા કે કાંટા આવે, ઢાળવાળી જમીન, ફાટેલી કાળી જમીન, ઊંચી-નીચી જમીન કે ગારા-કીચડવાળી જમીન હોય તો એ માર્ગ છોડી સંયમી સાધુ બીજા માર્ગથી જાય પણ ખાડા ટેકરાવાળા વિષમ માર્ગે ન જાય. ગ્રામાનુગ્રામ ગમનનો વિધિ-નિષેધ : ૯૫૪.સાધુ કે સાધ્વી એક ગામથી બીજે ગામ જતાં યુગ પરિમિત-ચાર હાથ ભૂમિ દેખતાં, ત્રસ આદિ જીવોને પગ ઊંચા આડા અવળા કરીને, તેને ઓળંગીને આગળ પગ રાખે અથવા પગ પાછો હટાવી લે અથવા તિર્થ્રો કરીને રાખે, બીજો માર્ગ હોય તો યતનાપૂર્વક બીજા માર્ગથી જાય. પણ સીધા માર્ગથી ન જાય. આ પ્રમાણે યતનાપૂર્વક એક ગામથી બીજે ગામ વિહાર કરે. ૯૫૫.સાધુ અથવા સાધ્વી જ્યારે ગ્રામાનુગ્રામ વિચરી રહ્યાં હોય અને પગ કીચડથી ખરડાઈ જાય તો તેને સાફ કરવા માટે ઉન્માર્ગમાં જઈ સચિત્ત વનસ્પતિ છેદી, વારંવાર છેદી અથવા લીલાં પાન એકઠાં કરી કે કચડી, ઉખેડી પગ સાફ ન કરે. જ્યાં વનસ્પતિની હિંસા થાય તે માર્ગે ન જાય. પગમાં કીચડ લાગવાથી જો વનસ્પતિથી લૂંછવામાં આવે તો સંયમમાં દોષ લાગે છે. માટે સાધુએ એવું ન કરવું જોઈએ. પહેલાં જ લીલોતરી રહિત માર્ગ જોઈ યતનાપૂર્વક એક ગામથી બીજે ગામ જવું જોઈએ. ગ્રામાનુગ્રામ વિહાર કરતા સાધુ અથવા સાધ્વી જ્યારે માર્ગમાં ઊંચા ઊંચા ટેકરા, ખેતરની કયા૨ી યાવત્ ગુફા ઈત્યાદિવાળો માર્ગ હોય તો સંયમી સાધુ એ માર્ગે ન જાય. પણ બીજો સારો માર્ગ હોય તો ચક્કર લઈને પણ તે માર્ગે યતના પૂર્વક જાય. કેવલી ભગવાનનું કથન છે કે (વિષમ માર્ગથી જવામાં) કર્મબંધનનું કારણ છે. એવા વિષમ માર્ગે જતાં સાધુ-સાધ્વીના પગ લપસી શકે છે, જેથી પડી પણ જવાય. કદાચ તેઓનો પગ આદિ લપસી જાય કે તેઓ પડવા લાગે તો ત્યાં જે પણ વૃક્ષ, ગુચ્છ, પાંદડાઓ, ફૂલો, ઝાડીઓ, લત્તાઓ, વેલીઓ, ઘાસ કે સઘન ઝાડીઓ ઈત્યાદિ વનસ્પતિનો આધાર લે અને જાય આવે અથવા સામેથી કોઈ પથિક આવતો હોય તો તેના હાથનો સહારો માંગે. હાથનો આધાર મળવાથી તેને પકડી યતનાપૂર્વક ચાલે અથવા ઉતરે. આ પ્રમાણે સાધુ કે સાધ્વીએ યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિહાર કરવો જોઈએ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy