SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ पविध विवाद વીનાવાર [ ૨૬૭ बुद्धेहिं एवं पवेदितं । [ બીજા પણ અનેક પ્રકારનાં ] પ્રાણું હોય છે. જેમ કે- [વર્ષ જ-વર્ષાઋતુમાં ઉત્પન્ન થનારા संति पाणावासगा रसगा उदए उदयचरा દેડકાં આદિ ], અથવા વાસક-[ ભાષાલધિ સંપન્ન आगासगामिणो દીન્દ્રિયાદિ પ્રાણી, રસજ-[રસમાં ઉત્પન્ન થનાર], રસગ [ રસજ્ઞ સંસી જીવ,], ઉદક - [એકેન્દ્રિય અપૂકાયિક જીવ, ] અથવા પાણીમાં ઉત્પન્ન થનારા કમિ કે જલચર જીવ, આકાશગામી નભચર પક્ષી ઇત્યાદિ. पाणा पाणे किलेसति । આ પ્રાણીઓ પરસ્પર એકબીજાને પીડા આપે છે. નાના છ મરમથું ! માટે લેકમાં મહાન ભય વતે છે તે હું જે ! હે જીવ! આમ સંસારમાં પ્રાણીઓના દુઃખની बहुदुक्खा हु जंतवो। સીમા જ નથી. सत्ता कामेहिं माणवा । મનુષ્ય કામોગામાં વિષયાસક્ત છે. अबलेण वहं गच्छति सरीरेण पभगुरेण । આ નિર્બળ એવા શરીરના ક્ષણિક સુખ માટે અન્ય પ્રાણીના વધની ઈચ્છા કરે છે. अटे से बहुदुक्खे इति वाले पकुव्वति । વેદનાથી પીડિત તે મનુષ્ય દુઃખ ભંગ છે, માટે તે અજ્ઞાની પ્રાણીઓને કષ્ટ આપે છે. વિવેકહીનતાને કારણે ઘણું દુઓને ભેગવનાર एते रोगे बह णच्चा आतुरा परितावए। અજ્ઞાની છવ શરીરમાં અનેક રોગને ઉત્પન્ન થયેલા જોઈને તેની ચિકિત્સામાં અનેક જીની હિંસા કરે છે. णाल पास। अलं तवेतेहिं । પરંતુ એમ કરવાથી પણ રોગ મટતો નથી, માટે હે મુનિ! તું એવી પ્રવૃત્તિ ન કર. पतं पास मुणी ! महब्भया णातिवादेज्ज આ હિંસાને મહાભયરૂપ સમજીને કેઈ પણ ચંvi ! પ્રાણુની હિંસા ન કર. ––આ. સુ. ૧, ૩, ૬, ૩. ૨. મુ. ૨૭૮-૨૮૦ छविहे विवादे વિવાદ-શાસ્ત્રાર્થના છ પ્રકાર ३४१. छविहे विवादे पण्णते, तं जहा ૩૪૧. વિવાદ-શાસ્ત્રાર્થના છ પ્રકાર કહ્યા છે જેમ કે ૧-એસઈત્તા-વાદી જે ત કરે એને ઉત્તર ૬. સત્તા, ધયાનમાં ન આવવાથી સમય વ્યતીત કરવા માટે પ્રકૃત વિષયથી દૂર થવું (બીજા વિષય ઉપર ચડી જવું ). २. उस्सकइत्ता, ૨-ઉરસાઇત્તા-શાસ્ત્રાર્થ ની સંપૂર્ણ તૈયારી થતાં જ વાદીને પરાજિત કરવા માટે આગળ આવવું. ३. अणुलोमइत्ता, ૩ - અનુલોમઈજા - વિવાદાધ્યક્ષને પિતાને અનુકૂળ બનાવ અથવા પ્રતિવાદીના પક્ષનું એકવાર સમર્થન કરી તેને પોતાને અનુકૂળ કરી લે. ૪. પરિમારા, ૪ - પડિલેમઈત્તા - શાસ્ત્રાર્થ ની સંપૂર્ણ તૈયારી હોવાથી વિવાદાધ્યક્ષ તથા પ્રતિપક્ષીની ઉપેક્ષા વી. ૫ - ભઇત્તા - વિવાદાધ્યક્ષની સેવા કરી તેને પિતાના પક્ષમાં કર. ૬. એટત્તા - ૬ - ભેલ ઇત્તા - નિર્ણાયકોમાં પિતાના સમર્થ–ટા.૩.૬, મુ. ૨૨ કેનું બહુમાન કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy