SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ११६७-६९ वाउकायविराहगेण भिक्खागहणणिसेहो पायच्छित्तं च - ११६७. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं पिंडवाय पडियाए अणुपविट्ठे समाणे से ज्जं पुण जाणेज्जा असणं वा जाव - साइमं वा अच्चुसिणं अस्संजए भिक्खुपडियाए सूवेण वा, विहुयणेण वा, तालियंटेण वा, पत्तेण वा, पत्तभंगेण वा, साहाए वा, साहाभंगेण वा, पिहुणेण वा, पिहुणहत्थेण वा, चेलेण वा, चेलकण्णेण वा, हत्थेण वा, मुहेण वा, फुम्मेज्ज वा, बीएज्ज वा । १ वायुकाय विराधनायुक्त भिक्षा ग्रहण निषेध तथा प्रायश्चित्त से पुव्वामेव आलोएज्जा- “आउसो ! त्ति वा भगिणि ! त्ति वा मा एतं तुमं असणं वा जाव- साइमं वा अच्चुसिणं वा, सुवेण वा जाव - वीयाहि वा अभिकखसि मे दाउ एमेव दलयाहि ।” से सेवं वदंतस्स परो सूवेण वा जाव-वीइत्ता वा आहट्टु दलएज्जा, तहप्पगारं असणं वा जावसाइमं वा अफासुयं - जाव णो पडिग्गाहेज्जा । - आ. सु. २, अ. १, उ. ७, सु. ३६८ (घ) ११६८. जे भिक्खू अच्चुसिणं असणं वा - जावसाइमं वा । १. सुप्पेण वा, २. विहुणेण वा, ३. तालियंटेण वा, ४. पत्तेण वा, ५. पत्तभंगेण वा, ६. साहाए वा, ७. साहाभंगेण वा, ८ पिहुणेण वा, ९. पिहूणहत्थेण वा १०. चेलेण वा, ११. चेलकण्णेण वा, १२. हत्थेण वा, १३. मुहेण वा, फमित्ता वीइत्ता आहटु देज्जमाणं पडिग्गाहेइ पडिग्गाहेतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । -नि. उ. १७, सु. १३० वणस्सईकाय विराहगेण भिक्खागहण णिसेहो११६९. उप्पलं परमं वा वि, कुमुयं वा मगदंतियं । अन्नं वा पुप्फ सचित्तं तं च संलुंचिया दए ।। तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पियं । देतियं पडियाइक्खे, न मे कप्पइ तारिसं ।। १. (क) दस. अ. ४, सु. २२ Jain Education International चारित्राचार વાયુકાયની વિરાધનાથી ભિક્ષા લેવાનો નિષેધ અને प्रायश्चित्त (ख) दस. अ. ८, गा. ९ ५८१ ११५७ मिक्षा माटे गृहस्थना घरमा गयेस साधु अथवा સાધ્વી એવું જાણે કે, આ અતિ ઉષ્ણ અશન યાવત્ સ્વાદિમ આહાર સાધુને આપવાના અભિપ્રાયથી ગૃહસ્થ સૂપડાથી, પંખાથી, તાડપત્રથી, કે કોઈ અન્ય પાનથી, પાનના ટુકડાથી, ડાલીથી, ડાળખીના ટુકડાથી, મયૂરપંખથી, મયૂરપિંછીથી વસ્ત્રથી વસ્ત્રના ટુકડાથી, હાથથી અથવા મુખથી ફૂંકે છે, પંખાઆદિથી તેને હવા નાખે છે. તો તેમ કરતાં પહેલાં કહી દેવું જોઈએ કે. 'हे आयुष्मन् गृहस्थ ! अथवा हे जहेन ! जा અતિઉષ્ણ અશન યાવત્ સ્વાદિમ સૂપડાથી યાવત્ પંખા આદિથી વીંજો ના. જો આપવાની ઈચ્છા હોય तो खेम ४ खायो. ' એમ કહેવા છતાં પણ ગૃહસ્થ તે આહારને સૂપડાથી યાવત્ પંખા વીંજીને આપે તો આ પ્રકારના અશન યાવત્ સ્વાદિમ આહાર ને અપ્રાસુક જાણીને યાવત્ ગ્રહણ ન કરે. ૧૧૬૮. જે ભિક્ષુ અત્યંત ઉષ્ણ અશન યાવત્ સ્વાદિમ पछार्थने, १. सूपडाथी, २. पंजाथी, 3. ताडपत्रथी ४. पानथी प. पानना टूडडाथी, 5 डाजीथी, ७. अणजीना दुडडाथी ८ मयूरपंथी, ८. मयूर पींछीथी, १०. वस्त्रथी, ११. वस्त्रना टुडाथी, १२. हाथथी ૧૩. મુખથી ફૂંકીને કે, પંખા આદિથી હવા નાંખીને આપે તે લે છે, (લેવડાવે છે) લેનારનું અનુમોદન हुरे छे. તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) खावे छे. વનસ્પતિકાયની વિરાધનાથી આહાર લેવાનો નિષેધ : ११७८. अर्ध नीसोत्यस (सीसुंक्ष्मण) पद्म- (सास उमज ) चंद्र विहारी- उमण ( पोयसुं ) अथवा मालती (મોગરાનું) કે તેવું બીજું કોઈ પણ સચિત્ત ફૂલ ચૂંટીને ભિક્ષા આપે તો તે ભોજન અને પાણી સંયમીને અકલ્પ્ય- અગ્રાહ્ય છે. માટે આપનાર સ્ત્રીને કહે કે 'આ આહાર પાણી મને ગ્રાહ્ય નથી' For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy