SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ ५८२ चरणानुयोग विविधकाय विराधक दत्त आहार ग्रहण निषेध उप्पलं पउमं वा वि, कुमुयं वा मगदंतियं । अन्नं वा पुप्फ सचित्तं तं च सम्मद्दिया दए ।। तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पियं । देतियं पडियाइक्खे, न मे कप्पर तारिसं ।। -૪. ૩. ૧, ૩. ૨, ૩, ૬૪-૨૦ विविहकाय विराहगेण आहारगहणणिसेहो ૧૭૦. सम्मद्दमाणी पाणाणि, बीयाणि हरियाणि य । असंजमकरिं नच्चा, तारिसं परिवज्जए ।। साहटु निक्खिवित्ताणं, सचित्तं घट्टियाण य । तहेव समणट्टाए, उदगं संपणोल्लिया ।। ओगाहइत्ता चलत्ता, आहारे पाणभोयणं । देंतियं पडियाइक्खे, न मे कप्पइ तारिसं ।। સ. ૬, ૬, ૩. ૨, ૫. ૨૬-૩૬ (૪) ૩મ્મિસોનં पाणाइसंसत्त आहारगहणणिसेहो गहियस्स य परिवणविही तहप्पगार असणं वा जाव- साइमं वा परहत्थसि वा, परपायंसि वा, अफासुयं अणेसणिज्जं त्ति मण्णमाणे लाभे वि संते णो पडिग्गाहेज्जा ।१ सूत्र ११७०-७१ કોઈ નીલોત્પલ, પદ્મ, ચંદ્રવિકારી શ્વેત કમળ અથવા મોગરાનું કે તેવું બીજું કોઈ પણ સચેત ફુલ કચરીને, છેદીને ભિક્ષા વ્હોરાવે તો તે આહારપાણી સંયમીને કલ્પે નહિં. તેથી સંયમી સાધુ દેનારને કહે કે આ આહાર પાણી મારા માટે કલ્પનીય નથી'. से य आहच्च पडिग्गाहए सिया से तमादाय एगतमवक्कमेज्जा, एगंतमवक्कमित्ता अहे आरामंसि વા, મઢે ૩વસ્મયંતિ વા, અપંડે, અલ્પપાળે, અવની, અપ્પત્તિ, મોર્સ, અવ્વુત્તિન-પ૧ વિવિધકાય વિરાધકો પાસેથી ભિક્ષા લેવાનો નિષેધ : ૧૧૭૦.ભિક્ષા આપનાર વ્યક્તિ માર્ગમાં પડેલા નાના પ્રાણીઓ, બીજ કે લીલોતરીને કચરીને ભિક્ષા લાવે તો તે આપનારા અસંયમ કરે છે. એમ જાણીને તે દાતા પાસેથી આહાર ગ્રહણ ન કરે. સાધુને માટે સચિત્તમાં અચિત્ત વસ્તુ ભેળવીને કે સચિત્ત વસ્તુ પર અચિત્ત વસ્તુ રાખીને અથવા સચિત્ત વસ્તુ સાથે સ્પર્શ કરીને કે સચિત્ત પાણીને હલાવીને તેમ જ ધરમાં વરસાદનું પાણી ભરાયું હોય તેમાં અવગાહન- પ્રવેશ કરીને કે તેને ચલિત કરીને જો આહારપાણી લાવે તો તે દૈનાર સ્ત્રીને મુનિ કહે કે “તેવા આહાર-પાણી મને કલ્યે નહિ”, (૪) ઉન્મિશ્ર દોષ : ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીને એવું જાણે કે, ૭. સે મિલ્લૂ વા, મિવવુળી વા હાવળુ ં પિંડવાય-- ૧૧૭૧.સાધુ અથવા સાધ્વી ભિક્ષા ગ્રહણ કરવાના ઉદ્દેશ્યથી पडियाए अणुपविट्ठे समाणे से ज्जं पुण जाज्जाઅસળ વા-ગાવ-સામ વા, પાળેદિ વા, પર્ણદં વા, વીણંદ વા, દિવા, સંસાં, ઉમ્મિસ્સું, सीओदएण वा ओसित्तं, रयसा वा परिघासिय, પ્રાણી આદિથી યુક્ત આહાર ગ્રહણનો નિષેધ તથા ગૃહીત આહાર પરઠવવાની વિધિ : આ અશન યાવત્ સ્વાદિમ આહાર રસજ પ્રાણીઓના અથવા લીલફૂગના જીવોના સંસર્ગવાળો છે, બીજો અથવા દુર્વા (ડાભ) આદિ લીલોતરીથી યુક્ત યા મિશ્રિત છે, સચિત્ત જલથી ભીંજાયેલ છે અથવા સચિત્ત રજથી ભરેલો છે. તો તેવા પ્રકારનો અશન યાવત્ સ્વાદિમ આહાર ગૃહસ્થના હાથમાં અથવા તો પાત્રમાં સ્થિત હોય નો તેને અપ્રાસુક અને અનેષણીય માની મળવા છતાં પણ ગ્રહણ ન કરે. કદાચિત્ અસાવધાનીના કારણે પૂર્વોક્ત પ્રકારનો બીજ આદિથી સંસક્ત અને જીવોથી યુક્ત આહાર લેવાઈ ગયો હોય તો તે આહારને લઈને એકાંતમાં જાય અને એકાંતમાં જઈને જ્યાં લોકોનું આવાગમન ન હોય એવા ઉદ્યાનમાં, ઉપાશ્રયમાં, ઈંડા, પ્રાણીઓ, બીજો, હરિતકાય, ઓસ, જલ, કીડીઓનાં દર, o. असणं पाणगं वा वि, खाइमं साइमं तहा । पुप्फेसु होज्ज उम्मीसं, बीएसु हरिएसु वा ।। तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पियं । देतियं पडियाइक्खे, न मे कप्पर तारिसं ।। - સ. મ. ૧, ૩. ૧, TM, ૭૨-૭૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy