SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ ११७२-७४ अनंतकाय संयुक्त आहार करण प्रायश्चित्त चारित्राचार ५८३ दगमट्टिय-मक्कडासंताणए विगिंचिय-विगिचिय, લીલફુગ, સચિત્ત જલવાળી માટી અને મર્કટ (સૂક્ષ્મ उम्मिस्सं विसोहिय-विसोहिय. ततो संजयामेव જીવ તથા કરોળિયા) ના જાળાં આદિથી રહિત भुंजेज्ज वा, पीएज्ज वा । ભૂમિમાં જીવોથી ભેળસેળવાળા આહારાદિ પદાર્થોને અલગ કરી કરીને ઉપરથી પડેલા જીવ-જંતુઓને હટાવીને જ તે આહાર- પાણીને યતનાપૂર્વક ખાય पागे. जं च णो संचाएज्जा भोत्तए वा, पात्तए वा से જે આહાર ખાઈ ન શકાય અને જે પાણી પી ન त्तमादाय एगंतमवक्कमेज्जा-एगंतमवक्कमित्ता, अहे શકાય તેવું હોય તો એકાંત સ્થાનમાં જાય અને ત્યાં झामथंडिलंसि वा, अहिरासिंसि वा, किट्टरासिसि જાય ને મેલના ઢગલામાં, લોખંડના ટુકડાનાં वा, तुसरासिसि वा, गोमयरासिंसि वा, अण्णयरंसि ઢગલામાં, ફોતરાના ઢગલામાં, છાણાના ઢગલામાં वा, तहप्पगारंसि थंडिलंसि पडिलेहिय-पडिलेहिय, અથવા એવી જાતના કોઈ બીજા નિર્દોષ સ્થાનમાં पमज्जिय-पमज्जिय, ततो संजयामेव परिट्ठवेज्जा । જઈને તે સ્થાનનું વારંવાર પ્રતિલેખન અને પ્રમાર્જન -आ. सु. २, अ. १, उ. १, सु. ३२४ કરીને યતનાપૂર્વક પરઠવી દે. अणंतकाय संजुत्तआहारकरणस्स पायच्छित्त सुत्तं અનંતકાય સંયુક્ત આહાર ગ્રહણ પ્રાયશિચત્ત સૂત્ર : ११७२. जे भिक्खू अणं तकाय-संजुत्तं आहारं आहारेइ, ११७२.४ भिक्षु अनंताययुक्त माहार. ४२ छ, (४२८ छ) आहारतं वा साइज्जइ । કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (प्रायश्चित्त) सावे. -नि. उ १०, सु. ५ परित्तकाय संजुतआहारकरणस्स पायच्छित्त सुत्तं- प्रत्यय संयुइत मार 8 प्रायश्चित्त सूत्र: ११७३. जे भिक्ख परित्तकाय संजतं आहारं आहारेइ, ११७3.8 भिक्ष प्रत्यय भी६, बी०४ माहिथी युक्त आहारेंतं वा साइजइ । આહાર કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । -नि. उ. १२, सु. ४ તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (प्रायश्यित्त) सावे. (५) अपरिणय दोसं (५)अपरिशतोष: असत्थपरिणयाणं सालुयाईणं गहणणिसेहो અશસ્ત્ર પરિણત કમળ-કંદ આદિને ગ્રહણ કરવાનો નિષેધ : ११७४. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकलं ११७४. स्थना ५२म भिक्षा माटे प्रवेशेला साधु अथवा पिंडवायपडियाए अणुपविढे समाणे से ज्जं पुण साध्वी - जाणेज्जा, तं जहा१. सालुयं वा, २. विरालियं वा, ३. सासवणालियं ૧- સાબુક કંદ (જલમાં ઉત્પન્ન થનાર કંદવિશેષ) वा अण्णतरं वा तहप्पगारं आमगं असत्थपरिणतं ૨- વિરલી નામની સ્થલ કંદ, ૩. સરસવની દાંડલી. अफासुयं-जाव-णो पडिग्गाहेज्जा । અથવા એવા પ્રકારની અન્ય વસ્તુ, જે સચિત્ત હોય, -आ. सु. २, अ. १, उ. ८, सु. ३७५ શસ્ત્ર પરિણત ન હોય તે બધીને અપ્રાસુક જાણીને થાવતું ગ્રહણ ન કરે. __Jain.सालुयं वा विरालियं, कुमुयं उप्पलनालियं । मुणालिय सासवनालिय, उच्छुक्खंड अनिव्वुड ।। - दस. अ. ५, उ. २, गा. १८ or private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy