SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ४६२ असकाय - हिंसाःनिषेध चारित्राचार [२४७ त से अहिताए, तं से अबोधीय । એવી હિંસા તેના હિત માટે હોય છે. તેના માટે તે અનનું કારણ બને છે. સંયમી સાધક તે હિંસાને હિંસાનાં કુપરિણાને સભ્ય પ્રકારે सेत संवुज्झमागे आयाणीय समुहाए । જણી સાધનામાં સંલ ન બને. सोच्चा भगवतो अणगाराणे वा अतिए इहसेगेसिं पातं भवति-एस खलु गंथे, एस खलु मोहे, एस खलु मारे, एस खलु निरए । તકર અથવા શ્રમજનો પાસેથી સાંભળી રમેશ આપ્ત કરી કેટલાક પ્રાણીઓને પરિતાન કાય છે કે, હિંસા એ કર્મબંધનું કારણ છે, મેહનું કારણ છે, નરકનું કારણ છે. છતાં પણ જીત્ર પિતાનાં કાર્યોમાં આસક્ત 0ઈ અનેક શસ્ત્ર દ્વારા કરાય-કમ-રામારંભથી સાયના છાની હિંસા કરે છે અને સાથે અન્ય અનેક પ્રાણીઓની પણ હિંસા કરે છે. इच्चत्थ' गढिए लोए जमिण विरूधरू वेडिं साथेहि तलकायसमारंभण तसकायसत्थ' समारंभमाणे अण्णे अणेगरूवे पाणे विहिंसति । अप्पेगे अच्चाए वधेति, अप्पेगे अजिणाप वधेति, अप्पेमे मंसाए वधेति, अप्पेगे सोणिताए वधेति, अप्पेगे हिययाए वधंति, एवं पित्ताए पसाए पिच्छाए पुच्छाए घालाए सिंगाए विसाणाए देताए दाढाए नहाय पहारूणीप अहिप, –એવું હું કહું છું. - ત્રસ જીઓની હિંસાના ક્ષણે-કેટલાંક લોકો અ [ અંધશ્રદ્ધાથી પ્રેરિત થઈ દેવી દેવતા વગેરેને ભેગ] આપવા માટે સોને મારે છે. કે ઈ રામડા માટે, કઈ માંસ માટે, કેઈ લેહી માટે, કઈ હદય માટે, કઈ પિત્તને માટે કઈ ચરબી માટે, કોઈ પીળા માટે, કેઈ પૂછડી માટે, કોઈ બાળ માટે, કઈ શિંગડા માટે,કેઈ વિષાણ (હાથી-કરાદિના દાંત) માટે, કઈ દાઢ માટે. કઈ નખ માટે, કઈ ન માટે, કેઈ હાડકાં માટે. કેઈ હાડકાના અંદરના ભાગ માટે, કોઈ પ્રોજનથીકઈ પ્રજન વિના જ હિંસા કરે છે, अप्पेगे हिंसिसु मे त्ति या, એણે મારાં સ્વજનેને માર્યા હતા માટે હિંસા કરે છે. अप्पेगे हिंसति या, अप्पेगे हिंसिस्सति वा वाणे वधेति । કોઈ “ આ મને મારશે' એ ભાવથી મારે છે, ને ત્રસકાયની હિંસામાં પ્રવૃત વ્યક્તિને હિંસાદિ કિયાએ કર્મબંધનું કારણ છે, તેનું દાન નથી. एत्थं पत्थं समारम्भणाणस्स इच्चेते आरम्भा अपरिणाया भवति । पत्थ सत्थं असमारम्भमाणस्स इच्चेले आरम्भा ળિયા મતિ ! સકયમાં અને ઉપગ નહિ કરનારને હિંસાદિ ક્રિયાઓ કર્મબંધનનું કારણ છે, તેવું જ્ઞાન હેર છે. - રવુિં દળણુ બુદ્ધિમાન પુરુષ સ્વયં ત્રસકાયશસ્ત્રને સારું ન કરે. બીજી દ્વારા સમારંભ ન કરાટે, સમારંહ કરનારની અનુમોદના પણ त परिणाय मेधावी व सयं तसकायसत्थं समारंमेज्जाणेचऽपणेहि तलकायसत्थं समारेभावेज्जा णेवणे तसकायसत्थं समारंभंते समणुजाणेज्जा। जस्सेते तसकायसत्थसमारम्भा परिणाया भवंति से हु मुणी परिणातकम्मे त्ति बेमि । –ા . સુ. ૧, મ, ૨, ૩, ૬, . ૬૦ જેમણે ત્રસકાય સંબંધી સમારંભ (હિંસાના હેતુઓ-ઉપકરણે -કુપરિણમે)ને લીધા તે જ પરિજ્ઞાત-પાપ-કર્મા (હિંસા-ત્યાગી, મુનિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy