SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ३१४] चरणानुयोग अदत्तादान-आक्षेप परिहार सूत्र ५७० तए णं ते थेरा भगवन्तो ते अन्नउत्थिप ત્યાર પછી તે સ્થવિર ભગવતીએ તે અન્યएधं घयासी તીથિકને એમ કહ્યું કે, “ના હજુ કો! 8 શકિન્ન રાજા, હે ! અમે અદત્તનું ગહેણું કરવા अदिन्न भुजामो, अदिन्नं सातिज्जामो, अम्हे નથી, અદત્તનું ભજન કરતા નથી અને અદત્તની णं अज्जो ! दिन्नं गेण्डामो, दिन्नं भुजामो, અનુમતિ પણ આપતા નથી. હે આર્યો! અમે દત્તનું-આપેલ પદાર્થનું ગ્રહણ કરીએ છીએ, દત્તનું दिन्नं सातिजामो।" ભજન કરીએ છીએ અને દત્તની અનુમતિ આપીએ છીએ. तए णं अम्हे दिन्नं गेण्हमाणा, दिन्नं भुज માટે દત્તનું ગ્રહણ કરતા, દત્તનું ભજન કરતા माणा, दिन्ने सातिज्जमाणा तिविह तिविहेणं અને દત્તની અનુમતિ આપતા અમે વિવિધ ત્રિવિધેથી સંયત, વિરત અને પાપકામને નાશ संजय-घिरय पडिहय-पच्चक्खाय - पायकम्मा, કરનારા, પાપનું પ્રત્યાખ્યાન કરનારા, કિયારહિત अकिरिया, संयुडा, एगत अदंडा, एगंतपंडिया સંવૃત્ત એકાત અહિંસક ચાવતું એકાંત પંડિત याधि भवामो। છીએ." तए णं ते अन्नउत्थिया ते थेरे भगवते एवं ત્યારબાદ તે અન્યતીથિકાએ તે સ્થવિર વસાણી ભગવાને એમ કહ્યું કે, “જ જાન' અન! તુ કિન્ન ને ૪ હું આ ! તમે કેવી રીતે દનનું ચહણ કરે दिन्नं भुजह, दिन्न सातिज्जह," तप णं છે, દત્તનું ભજન કરે છે, દત્તની અનુમતિ આપે છે, જેથી દત્તનું ગ્રહણ કરતા તમે ચાવત એકાંત तुब्भे दिन्नं गेण्हमाणा-जाघ- एगंत-पंडिया પંડિત છે ? यावि भवह। तए णं ते थेरा भगवन्तो से अन्नउस्थिए ત્યાર પછી તે સ્થવિર ભગવતેએ તે અન્ય તથિને એ પ્રમાણે કહ્યું કે, एवं वयासीકા of am! રિઝમ ત્રેિ, રિ છે આ ! અમારા મનમાં અપાતું તે गहेजमाणे पडिग्गहिए निसिरिज्जमाणे निसटे। “અપાયેલુ, ચહણ કરાતું તે “ગ્રહણ કરાયેલું अम्हे णं त णो खलु तं गाहाघइस्स । “પાત્રમાં નખાતું” કે “ખાયેલું છે. એવું કથન છે. જેથી અમને અપાતો પદાર્થ જ્યાં સુધી પાત્રમાં નથી પડે ત્યાં સુધીમાં વચમાં કઈ તે तएण अम्हे दिन्नगेण्हामो, दिन्न' भुजामो, પદાર્થનો અપહાર કરે છે તે અમારા પદાર્થને दिन सातिजामो, तए णं अम्हे दिन्नं અપહરૂ થયે એમ કહેવાય, પણ તે ગૃહપતિના પદાર્થને અપહાર થયે એમ ન કહેવાય. गेण्हमाणा, दिन्न भुजमाणा, दिन्नं सातिज्जमाणा तिविहं तिविहेर्ण संजय-विरयपडिहय-पच्चक्खाय पाचकम्मा-जाव-एगंतपंडिया માટે અમે દત્તનું ગ્રહણ કરીએ છીએ, દત્તનું याधि भवामो। ભજન કરીએ છીએ, અને દત્તની અનુમતિ આપીએ છીએ. તેથી દત્તનું શહ@ કરતાં, દત્તનું ભજન કરતા, દત્તની અનુમતિ આપતા અમે ત્રિવિધ ત્રિવિધેથી સંયત, વિરત, પાપકર્મના નિરોધક, પાપકર્મનું પ્રત્યાખ્યાન કરનાર, ક્રિયા રહિત, સંવૃત્ત, એકાન્ત અહિંસક, એકાંત પડિત છીએ. तुन्भे णं अज्जो! अप्पणा चेव तिविहं तिवि હે આર્યો! તમે પોતે જ ત્રિવિધ ત્રિવિધેથી हेणं असंजय-अधिरय-अपडिहय-अपच्चक्खाय અસંયત અવિરત પાપકમના અનિરોધક, પાપपावकम्मा-जाय-पगंतवाला यावि भवह । કમનું પ્રત્યાખ્યાન ન કરનાર યાવત એકાંત तए णं ते अशउत्थिया ते थेरे भगवते पवं બળ છે.' વાણી--- ત્યારબાદ તે અન્યતીશિકાએ તે વિર હવે તેને એમ કહ્યું કે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy