SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ चरणानुयोग વં સ્થી-હા-વિરતિ-સમિતિ-નોોળું ભવિઓ भवइ अंतरप्पा आरत-मण-विरय-गामधम्मे जितिंदिए बंभचेरगुत्ते । चतुर्थ ब्रह्मचर्य महाव्रत- - तृतीय भावना ततीया भावणा : इत्थीणं इंदियाणमालोयण- वज्जणयाततीयं - नारीणं हसिय- भणियं ચેક્રિય-વિયેન્દ્વિય-ફ-વિહ્રાક્ષ-ળીયિ, વિોતિય-- નટ્ટ-ગીત-વાય--સરીર-સુંદાળ-વન-ચ-નયન-વિદ્-વ-નોબળ-યોહરાધરवत्थालंकार - भूसणाणि य गुज्झोवकासियाई । अन्नाणि य एवमाइयाइं तव संजम - बंभचेरघातोवघातियाइं अणुचरमाणेणं बंभेचेरं न चक्खुसा, न मणसा, न वयसा पत्थेयव्वायं पावकम्माई | વં ફી-વ-વિત્તિ-સમિતિ-નોમેળ માવિયો भवइ अंतरप्पा आरतमण- विरय-गामधम्मे जिइदिए भरते । चउत्था भावणा : पुव्वरय-पुव्वकीडा- अणुस्सरणया શ્વેતસ્થં-પુરય-પુવ્રીહિય-પુવ્વસંશંથ-થ સંધુયા, जे ते आवाह - विवाह - चोल्लकेसु य तिथिसु जन्नेसु उस्सवेसु यसिंगारागार - चारुवेसाहिं - हाव-भाव - पललिय विक्खेव-विलाससालिणीहिं अणुकूलपेम्मिकाहिं सद्धिं अणुभूया सयण-संपओगा, ૩૬-મુઃ-વર-સુમ-સુમિ ચંદ્રા-મુ' ધિ-વરવાસપૂવ-મુહરિસ-વત્વમૂસળ गुणवया Jain Education International सूत्र ८०२ આ પ્રમાણે સ્ત્રીકથા રહિત વિરતિ-સમિતિના યોગથી ભાવિત અંતઃકરણવાળો, બ્રહ્મચર્યમાં અનુરક્ત ચિત્તવાળો તેમજ ઈન્દ્રિય-વિકારોથી નિવૃત્ત જીતેન્દ્રિય સાધુ બ્રહ્મચર્યથી ગુપ્ત-સુરક્ષિત રહે છે. ત્રીજી ભાવના ઃ સ્ત્રીઓની ઈન્દ્રિયોના અવલોકનનો નિષેધ : સ્ત્રીઓના હાસ્ય, વિકારી ભાષા, હાથ વગેરેના ચાળા, કટાક્ષવાળા નિરીક્ષણ, તેની ચાલચલગત તથા ક્રીડાનો, કામોત્તેજક સંભાષણ, નૃત્ય, ગીત, ⟨વીણા ઈત્યાદિ) વાજિંત્રોના સૂર, શરીરની આકૃતિ, (ગોરા-કાળા આદિ) વર્ણ, હાથ, પગ અને આંખો લાવણ્ય, રૂપ, યૌવન, સ્તન, હોઠ, વસ્ત્ર, અલંકાર અને કપાળનો ચાંલ્લો ઈત્યાદિ ભૂષણો તથા ગુપ્ત અંગો, તથા અન્ય એવા અનેક પ્રકારના (સ્ત્રી સંબંધી અંગોપાંગનાં) હાવભાવથી બ્રહ્મચર્ય, તપ તથા સંયમનો ધાત ઉપઘાત થાય છે માટે બ્રહ્મચર્યનું અનુપાલન કરનાર મુનિ તેઓને નેત્રોથી જુએ નહિ, મનથી પણ વિચારે નહિ, વચનથી તત્સંબંધી બોલે નહિ તથા પાપમય કાર્યોની અભિલાષા પણ કરે નહિ. આ પ્રમાણે સ્ત્રીરૂપ-વિરતિ-સમિતિના યોગથી ભાવિત અંતઃકરણવાળા બ્રહ્મચર્યમાં અનુરક્ત ચિત્તવાળા, ઈન્દ્રિય વિકારથી વિરત તથા જીતેન્દ્રિય મુનિ બ્રહ્મચર્યમાં સુરક્ષિત હોય છે. ચોથી ભાવના-ભોગોની સ્મૃતિનો નિષેધ : પૂર્વે ભોગવેલા વિષયભોગોનું સ્મરણ, પૂર્વે ભોગવેલી કામક્રીડા, પૂર્વકાળના સાસરિયા આદિ પરિચિત લોકો એ સર્વનું સ્મરણ ન કરવું જોઈએ. તે જ પ્રમાણે સગપણ, લગ્ન, ચૂડાકર્મ વાળ ઉતારવા તથા પર્વ તિથિઓમાં, યજ્ઞો, નાગપૂજા ઈત્યાદિ અવસરો પર, શૃંગારથી સજેલી, હાવભાવ અને કટાક્ષ યુક્ત, ઢીલાં કેશ, આંજેલી આંખો ઈત્યાદિ શૃંગાર યુક્ત, (હાથ ભમર તથા નેત્રોનો વિશિષ્ટ પ્રકારનો) હાવભાવ દર્શાવતી, અનુકુળ- પ્રેમાળ સ્ત્રીઓની સાથે અનુભવેલા શયન ઈત્યાદિ અનેક પ્રકારના કામશાસ્ત્રોક્ત પ્રયોગો, અનુકુળ ઋતુમાં ઉત્તમ પુષ્પોની સુગંધથી સુવાશિત કરનારા તથા ચંદનની સુગંધ, ચૂર્ણ કરેલા ઉત્તમ સુગંધિત દ્રવ્ય, ધૂપ, સુખદ સ્પર્શવાળા વસ્ત્ર અને www.jainelibrary.org For Private & Personal use આભૂષણ,
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy