SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ८०२ चतुर्थ ब्रह्मचर्य महाव्रत-पंचम भावना चारित्राचार ४२५ રાજ્જાન્ન-જય-પર-ન-નટ્ટ-~-- રમણીય વાદ્ય-ધ્વનિ, ગાયન, નટ, નર્તક, દોરડા પર મ –મુકિશ્ર–વેન્દ્ર-વેદ-પવન-ટાસTI નાચનારા નટ, કુસ્તીબાજ, મુષ્ટિબાજ, વિદૂષક, आइक्खग-लंख-मंख-तूणइल्ल-तुंबवीणिय કથાકાર, કૂદનારા, રાસલીલાવાળા, શુભાશુભ કહેનારા, तालायर-पकरणाणि य बहूणि महुर-सर ઊંચા વાંસની ટોચ પર ખેલ કરનાર, ચિત્રપટ બતાવી गीय- सुस्सराई, ભિક્ષા માંગનારા, વાજિંત્ર વગાડનારા, વીણા વગાડનારા, તાલચર (મંજીરા વગાડનારા)એ સર્વની ક્રીડાઓ, અનેક પ્રકારના મધુર ધ્વનિવાળા ગીતો તેમ જ મનોહર સ્વરો, अन्नाणि य एवमादियाणि तव-संजम-बंभचेरघातोवघातियाइं अणुचरमाणेणं बंभचेरं न ताई समणेण लब्भा दट्टुं न कहेडं, न सुमरिडं जे । એ જ પ્રમાણે અન્ય વિષય જે ત૫, સંયમ અને બ્રહ્મચર્યનો ધાત-ઉપઘાત કરનાર છે, તે વિષયોને બ્રહ્મચર્યનું પાલન કરનાર શ્રમણે જોવા ન જોઈએ, એ સંબંધી વાર્તાલાપ ન કરવો જોઈએ તથા પૂર્વે જે જોયું અને સાંભળ્યું હોય તેનું સ્મરણ પણ ન કરવું જોઈએ. एवं पुव्वरय-पुव्वकीलिय-विरति-समितिजोगेणं भाविओ भवइ अंतरप्पा आरय-मण-विरय-गामधम्मे जिंतिदिए बंभचेरगुत्ते । આ પ્રમાણે પૂર્વરત-ક્રીડિત-વિરતિ-સમિતિ-યોગથી ભાવિત અંત:કરણવાળો, બ્રહ્મચર્યમાં અનુરક્ત ચિત્તવાળો, જીતેન્દ્રિય મુનિ બ્રહ્મચર્યથી સુરક્ષિત હોય છે. पंचमा भावणा : पणीयाहार विवज्जणया पंचमगं-आहार-पणीय-निद्ध-भोयण-विवज्जिए संसए सुसाहु ववगय-खीर-दहि-सप्पि-नवनीयતે-૭-૨ઉંડ-મચ્છડિજૂ-મ-મનमंसखज्जक-विगति-परिचत्त, कयाहारे । . પાંચમી ભાવના -વિકારવર્ધક આહારનો નિષેધ સ્વાદિષ્ટ, ગરિષ્ટ તથા સ્નિગ્ધ આહારના ત્યાગી સંયમશીલ-સુસાધુ દૂધ, દહીં, ઘી, માખણ, તેલ, ગોળ, ખાંડ, બુરુ, મધ, મધ, માંસ ઈત્યાદિ ખાદ્ય-પકવાન તથા વિગઈ રહિત આહાર કરે. न दप्पणं, न बहुसो, न नितिकं, ઈન્દ્રિય ઉત્તેજિત થાય એવો આહાર ન કરે, દિવસ દરમ્યાન વારંવાર આહાર ન કરે, પ્રતિદિન (હંમેશા) ન ખાય. न सायसूपाहिक, न खद्धं । દાળ, શાક અધિક માત્રામાં ન ખાય તથા પ્રચુર માત્રામાં ભોજન ન કરે. સાધુ એટલો જ હિતકારી મિતકારી આહાર કરે જેટલો તેની સંયમયાત્રાનો નિર્વાહ કરવામાં આવશ્યક હોય.’ "तहा भोत्तव्वं जह से जायामायाए य भवई" न य भवइ विब्भमो, न भंसणा य धम्मस्स । જેથી મનમાં વિભ્રમ-ચંચળતા ઉત્પન્ન ન થાય, બ્રહ્મચર્ય વ્રતનો ભંગ ન થાય. एवं पणीयाहार-विरति-समितिजोगेण भाविओ भवइ આ પ્રમાણે પ્રણીત-આહારની વિરતિરૂપ સમિતિના अंतरप्पा आरय-मण-विरय-गामधम्मे जिइंदिए યોગથી ભાવિત અંત:કરણવાળો, બ્રહ્મચર્યની बंभचेरगुत्ते । આરાધનામાં અનુરક્ત ચિત્તવાળો તથા મૈથુનથી વિરત -૫.૪.૨, ગ.૪, સુ. ૮-ર () સાધુ જીતેન્દ્રિય તથા બ્રહ્મચર્યથી સુરક્ષિત હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy