SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १०८०-८१ स्वजनगृहे आहार-ग्रहण हेतु गमन निषेध चारित्राचार सयण गिहे आहार-गहण विहि णिसेहो: સ્વજનના ઘરેથી આહાર- ગ્રહણ ત વિધિ નિષેધ : ૨૦૮૦. તત્થ છે પુષ્યાનમાં પુન્ની જો વાડો ને પછી ૧૦૮૦. ગૃહસ્થના ઘરમાં સાધુ સાધ્વીના આગમન પૂર્વે ભાત भिलिंगसूवे, कप्पइ से चाउलोदणे पडिगाहित्तए, नो રંધાયેલા હોય અને દાળ પછી થી રંધાય તો ભાત से कप्पइ भिलिंगसूवे पडिगाहित्तए । લેવા કહ્યું છે, પરંતુ દાળ લેવી કલ્પતી નથી. तत्थ से पुव्वागमणेणं पुव्वाउत्ते भिलिंगसूवे, આગમન પૂર્વે દાળ રંધાયેલી હોય અને ભાત पच्छाउत्ते चाउलोदणे, कप्पइ से भिलिंगसूवे પછીથી રંધાય તો દાળ લેવી કહ્યું છે. પરંતુ ભાત पडिगाहित्तए, नो से कप्पइ चाउलोदणे पडिगाहित्तए । લેવા કલ્પતા નથી. तत्थ से पुव्वागमणेणं दो वि पुव्वाउत्ताई कप्पति ते આગમન પૂર્વે દાળ અને ભાત બને રંધાયેલા હોય दोऽवि पडिगाहित्तए । તો બંને લેવા કહ્યું છે, तत्थ से पुव्वागमणेणं दो वि पच्छाउत्ताई, एवं नो से પરંતુ પછીથી રંધાયેલા હોય તો બંને લેવા કલ્પના कप्पति दोऽवि पडिगाहित्तए । નથી. जे से तत्थ पुव्वागमणेणं पुव्वाउत्ते से कप्पड़ (તાત્પર્ય એ છે કે) આગમન પૂર્વે જે આહાર અગ્નિ पडिगाहित्तए । આદિથી અળગો રાખવામાં આવેલ હોય તે લેવો जे से तत्थ पुव्वागमणेणं पच्छाउत्ते नो से कप्पइ કલ્પ છે અને જે આગમન પછી અગ્નિ આદિથી દૂર पडिगाहित्तए । રાખવામાં આવેલ હોય તે લેવો કલ્પતો નથી. વવું. ૩. ૬, ૪. ૪-૬ सयणकुले अकाले गमणणिसेहो : સ્વજનના ઘરે અકાળે જવાનો નિષેધ : ૨૦૮૧, તે ઉપ+વું વા, fમનgણી વા, સમાને વા, વરHIો વા, ૧૦૮૧. સાધુ અથવા સાધ્વી કોઈ ગામમાં સ્થિરવાસ રહ્યા गामाणुगाम दूइज्जमाणे वा, सेज्ज पुण जाणेज्जा-गाम હોય, માસકલ્પ સુધી રહે અથવા એક ગામથી બીજે વા-ગાવ-હિને વા ! ગામ જઈ રહ્યાં હોય અને કોઈ ગામ પાવતું રાજધાનીમાં પહોંચે, इमंसि खलु गामंसि वा-जाव-रायहाणिसि તે ગામ યાવતુ રાજધાનીમાં સાધુના પૂર્વ સંબંધી संतेगतियस्स भिक्खुस्स पुरेसंथुया वा, पच्छासंथुया (માતા- પિતા આદિ) અથવા પશ્ચાત સંબંધી वा परिवसंति, तं जहा (સસરા આદિ) गाहवती वा-जाव-कम्मकरीओ वा, तहप्पगाराई ગૃહસ્થ પાવતુ કર્મચારી- કર્મચારિણી આદિ રહેતા कुलाई णो पुव्वामेव भत्ताए वा, पाणाए वा હોય તો એવા ઘરોમાં ભિક્ષાના કાળ પહેલા જ णिक्खमेज्ज वा, पविसेज्ज वा । આહાર-પાણી માટે ન નીકળે કે ન પ્રવેશ કરે, केवली बूया-आयाणमेयं । કેવલી ભગવાનનું કથન છે કે એમ કરવામાં કર્મબંધનનું કારણ છે. पुरा पेहाए तस्स अट्ठाए परो असणं वा-जाव-साइम કેમ કે સાધુને સમય પહેલાં આવેલા જોઈને તે वा, उवकरेज्ज वा, उवक्खडेज्ज वा । ગૃહસ્થ સાધુ માટે અશન યાવતુ સ્વાધની સામગ્રી એકઠી કરશે અથવા રસોઈ બનાવશે. अह भिक्खू णं पुव्वोवदिट्ठा एस पतिण्णा, एस हेतु, એટલે જ સાધુને માટે પૂર્વોપદિષ્ટ પ્રતિજ્ઞા છે, एस उवएसे, जं णो तहप्पगाराई कुलाई पुव्वामेव મર્યાદા છે, ઉપદેશ છે કે આ પ્રકારના ઘરોમાં भत्ताए वा, पाणाए वा, णिक्खमेज्ज वा, पविसेज्ज वा । આહારપાણીને માટે ભિક્ષાના સમય પહેલા ન જાય અથવા ન નીકળે. છે. (૪) રસા. સં. ૮, મુ. ૪૨-૪રે Jain Education International (G) સા. ૬. ૬, સુ. ૨૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy