SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ ५४६ चरणानुयोग भिक्षु आहार गवेषणा-विधि सूत्र १०७७-७९ भिक्खुस्स गवसणाविही : ભિક્ષની ગવેષણા વિધિઃ ૧૦૭૭, ગણિvi વિ વર-વેહિં નહિં હોલ્સ મ્પસમારંબા ૧૦૭૭. અસંયમી જન વિવિધ પ્રકારના શસ્ત્રો દ્વારા પોતાના कज्जति, तं जहा માટે તેમ જ બીજાના માટે કર્મ સમારંભ કરી આહારાદિ બનાવે છે, જેમ કે - अप्पणो से पुत्ताणं, धूयाणं, सुण्हाणं, णातीणं, धातीणं, પોતા માટે, પુત્ર, પુત્રી, પુત્રવધૂ, કુટુંબી, ધોઈ, राईणं, दासाणं, दासीणं, कम्मकराणं, कम्मकरीणं રાજા, દાસ, દાસી, નોકર-ચાકર, મહેમાનાદિને आदेसाए पुढो पहेणाए सामासाए पातरासाए માટે તથા અનેક લોકોને દેવા માટે, સવારના संणिहिसंणिचयो कज्जति, इहमेगेसिं माणवाणं ભોજન માટે, સાંજના ભોજન માટે, આ પ્રકારે भोयणाए । મનુષ્યોના ભજન સંગ્રહ કરવા માટે ઈત્યાદિ. समट्टिते अणगारे आरिए आरियपण्णे आरियदंसी સંયમ-સાધનામાં ઉદ્યત આર્ય, આર્યપ્રજ્ઞ, તથા अयं संधी त्ति अदक्खु । આર્યદર્શી અણગાર ભિક્ષા આદિ પ્રત્યેક ક્રિયા યોગ્ય સમયે જ કરે, से जाइए, णाइआवए, न समणुजाणए । તેમ જ અકલ્પનીય આહારને ગ્રહણ કરે નહીં, બીજા પાસે ગ્રહણ કરાવે નહીં, ગ્રહણ કરનારનું અનુમોદન કરે નહીં. सव्वामगंधं परिण्णाय णिरामगंधे परिव्वए । તે અણગાર સર્વપ્રકારના આમગંધ (અકલ્પનીય ૩. સુ. ૧, ઝ, ૨ ૩, , સુ. ૮૭-૮૮ (૪) આહાર) દૂષણોથી રહિત નિર્દોષ આહાર માટે ગમન કરે. આહારમ–ાવે ? આહાર- ઉગમ- ગવેષણા : ૨૦૭૮. ૩૧મ સે ય પુછના, સટ્ટા ? ફ્રેઇન વ રું ? ૧૦૭૮. કોના માટે બનાવ્યો છે ? કોણે બનાવ્યો છે ? સંયમી सोच्चा निस्संकियं सुद्ध, पडिगाहेज्ज संजए ।। આ પ્રમાણે પૂછપરછ કરે અને શંકા રહિત શુધ્ધ -સ. મ. ૧, ૩. ૬, જા. ૭ ભિક્ષા હોય તો જ સંયમી તેને ગ્રહણ કરે. सयण-परिजण-गिहे गमण विहि णिसेहो : સ્વજન-પરિજન-ગૃહમાં જવાનો વિધિ નિષેધ : १०७९. भिक्खू य इच्छेज्जा नायविहिं एत्तए, ૧૦૯, સાધુ અથવા સાધ્વી સ્વજનોના ઘરે જવા ઈચ્છે તોनो से कप्पइ थेरे अणापुच्छित्ता नायविहिं एत्तए । વિરોને પૂછળ્યા વિના સ્વજનોના ઘરે જવું કલ્પતું નથી. कप्पड़ से थेरे आपुच्छित्ता नायविहिं एत्तए । વિરોને પૂછીને સ્વજનોના ઘરે જવું કહ્યું છે. थेरा य से वियरेज्जा-एवं से कप्पइ नायविहिं एत्तए । વિર જો આજ્ઞા આપે તો સ્વજનોના ઘેર જવું કલ્પ છે. थेरा य से नो वियरेज्जा-एवं से नो कप्पड़ नायविहिं વિર જો આજ્ઞા ન આપે તો સ્વજનોના ઘરે જવું ત્તિ. } કલ્પતું નથી. जे तत्थ थेरेहिं अविइण्णे नायविहिं एइ, से संतरा વિરોની આજ્ઞા વગર સાધુ કે સાધ્વી જો छेए वा, परिहारे वा । સ્વજનોના ઘરે જાય તો તે દીક્ષા- છેદ અથવા પરિહાર- પ્રાયશ્ચિત્તનો પાત્ર બને છે. नो से कप्पइ अप्पसुयस्स अप्पागमस्स एगाणियस्स અલ્પશ્રત અને અલ્પઆગમજ્ઞ એકલા સાધુ અથવા नायविहिं एत्तए । એકલી સાધ્વીએ સ્વજનોના ઘરે જવું કલ્પતું નથી, कप्पड़ से जे. तत्थ बहुस्सुए बहवागमे तेण सद्धिं પરંતુ સમુદાયમાં જો બહુશ્રુત અને બહુ- આગમજ્ઞ नायविहिं एत्तए । સાધુ અથવા સાધ્વી હોય તેની સાથે સ્વજનોના ઘરે -વવું. ૩. ૬, સુ. -રે જવું કહ્યું છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy