SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १०७१ - ७६ सामुदानिक भिक्षा-विधान १०७१. सिक्खिऊण भिक्खेसणसोहिं संजयाण बुद्धाणं सगासे । तत्थ भिक्खू सुप्पणिहिंदिए, तिव्वलज्ज गुणवं વિજ્ઞાતિ || -૬. મ. ૧. ૩. ૨, ૪. ૧૦ १०७२. लाभो त्ति ण मज्जेज्जा, अलाभो त्ति ण सोएज्जा, बहु पि ल णणि । सामुदाणिगी भिक्खा विहाणं : १०७३. समुयाणं चरे भिक्खू, कुलं उच्चावयं सया । नीयं कुलमइकम्म, ऊसदं नाभिधाए ।। -૧ અ. ૧, ૩. ૨, ૪. ૨ १०७४ अन्नायउंछं चरई विसुद्धं, जवणट्टया समुयाणं च निच्चं । अलद्धयं नो परिदेवएज्जा, लद्धुं न विकत्थयई स पुज्जो ।। -સ. ૬. ૧, ૩. રૂ. ન. ૪ મા. સુ. ર્, અ. ૨, ૩. ૧, સુ. ૮o (7) १०७५. समुयाणं उछमेसिज्जा, जहासुत्तमणिदियं । लाभालाभम्मि संतुट्टे, पिण्डवायं चरे मुणी ।। कालणे, વળે, માતો, વેયળે, एसणा कुलो भिक्खू : १०७६. जे संणिधाणसत्थस्स खेत्तणे, से भिक्खू खणयण्णे, विणयण्णे, સસમય-પરસમળ્યો, 37. સ. ૩૧, IT E માવો, परिग्गहं अममायमाणे, कालेऽणुट्ठाई, अपडणे दुहतो छिन्ता णियाति । Jain Education International ૬. આ સુ. શ્ન, મૈં. ૨, ૩. , મુ. ૮૮ -. સુ. , ૬. ૮, ૩. ૨, સુ. ૨૦ (7) चारित्राचार ५४५ ૧૦૭૧, સંયમી બુધ્ધ ગુરુઓ પાસેથી ભિક્ષાની ગવેષણા શુધ્ધિને શીખીને તથા ઈન્દ્રિયોને સમાધિમાં રાખીને તીવ્ર લજ્જાવાલો અને ગુણવાન ભિક્ષુ સંયમમાં વિચરે. ૧૦૭૨. આહાર પ્રાપ્તિ થવા પર અભિમાન ન કરે, ન મળે તો શોક ન કરે. અધિક પદાર્થ મળે તો સંગ્રહ ન કરે. સામુદાનિકી ભિક્ષાનું વિધાન : ૧૦૭૩. ભિક્ષુ ધનવાન અને નિર્ધન એ બંને સ્થળે સમાન ભાવે ગોચરી કરે. શ્રીમંત હો કે ગરીબ હો તપસ્વી ભિક્ષુ બંને પર સમદૃષ્ટિ રાખે. રાગ રહિત થઈ પ્રત્યેક ઘેર ગોચરી અર્થે ગમન કરે, ૧૦૭૪. જે સંયમી સંયમ યાત્રાના નિર્વાહ માટે હંમેશા સામુદાનિક વિશુધ્ધ અને અજ્ઞાત ઘરોમાં ગોચરી કરે છે, પરંતુ ત્યાં આહાર ન મળે તો ખેદ ન કરે, તેમજ મળે તો બડાઈ ન મારે, તે પૂજ્ય બને છે. ૧૦૭૫. મુનિ આગમાનુસાર અનિન્દ્રિત તથા અજ્ઞાત ફુલ સમુદાયથી એષણા કરે, તે લાભ અને અલાભમાં સંતોષી રહી આહાર આદિની ગવેષણા કરે. એષણા- કુશલ ભિક્ષુ : ૧૦૭૬, જે સમ્યક્ સંયમનિધિનો જ્ઞાતા છે, તે સાધુ - કાશ : યોગ્ય અવસર જાણનારો, પોતાની શક્તિને જાણનારો, બલશ : માત્રજ્ઞ : ગ્રાહ્ય પદાર્થોનું પરિમાણ જાણનારો, ખેદશ : જન્મ, જરા, મૃત્યુ આદિથી થતા ખેદને જાણનારો, ક્ષણશ : ગોચીનો અવસર જાણનારો, વિનયજ્ઞ : જ્ઞાન, દર્શન, ચારિત્રના સ્વરૂપને જાણનારો, સ્વસમય-પરસમયજ્ઞ : સ્વ-૫૨ સિધ્ધાંતને જાણનારો, ભાવશ: ભિક્ષા આપનારના મનોજ્ઞ ભાવને જાણનારો, પરિગ્રહની મમતા છોડી યથા સમય અનુષ્ઠાન કરનારો છે તે નિષ્કામભાવથી રાગ- દ્વેષનો નાશ કરી સંયમમાં આગળ વધે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy