SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ११४-११६ ત્રણ પ્રકારના મૂદ્ર – ૧૧૪. સૂદેના ત્રણ પ્રકારે કહ્યા છે ૧ - જ્ઞાન મૂઢ, ૨ – દર્શન મૂહ, ૩ – ચારિત્ર મૂહ. ५६] चरणानुयोग तिविहा भूढा११४ तिविहा मूढा पण्णत्ता, तं जहाणाणमूढा, दंसणमूढा, चरित्तमूढा' । –. ૩. ૩, ૩. ૨, સે. ૨૬૪ (૪) आयारसमाही११५ चउबिहा खलु आयारसमाही भवइ त जहा १. नो इहलोगट्ठयाए आयारमहिद्वज्जा, २. नो परलोगट्टयाए आयारमहिद्वेज्जा, ३. नो कित्तिवण्णसहसिलोगट्ठयाए आयार IT, ४. नन्नत्थ आरहंतेहिं हेऊहिं आयारमहिद्वेज्जा, चउत्थं पयं भवइ । આચાર સમાધિ - ૧૧પ. આચાર સમાધિના ચાર પ્રકાર કહ્યા છે -- ૧ - આ લોકને માટે આચારને ન આચરે. ૨ - પરલોકને માટે આચારને ન આચરે. ૩ - કીર્તિ, વણ, શબ્દ અનેકને માટે (અર્થાત યશ-પ્રશસાને માટે પણ આચારનું પાલન ન કરે. ૪ – આહંત દેએ ફરમાવેલા નિશના હેતુ સિવાય કઈ પણ સ્વાર્થ માટે આચાર ન પાળે. આ ચોથું પદ છે. અહી (આચાર સમાધિના પ્રકરણમાં) એક લોક છે. જિન વચનમાં મગ્ન રહેનાર, કટુ વચનો સાંભળવા છતાં પણ કટુ ઉત્તર ન આપનાર, સૂત્રોને પૂર્ણરૂપથી જાણનાર, સતત મેક્ષની ઝંખના કરનાર, મન અને ઈન્દ્રિયેને વશમાં રાખનાર, આચાર સમાધિથી આશ્રવને નિરોધ કરનારા મુનિ મેક્ષગામી થાય છે. भवह य इत्थ सिलोगोजिणवयणरए अतितिणे पडिपुण्णाययमा વાણિજ | आयारसमाहिसंवुडे भवइ य दंते भाव સંધs -. અ. ૧, ૩, ૪, સુ. -૨૨ कप्पट्टिई११६ छव्विहा कप्पट्टिई पण्णत्ता, तं जहा ૨. સામાઇ-સંજ્ઞા-જw, ૨. ફોરદાવત્રિ- હાથ ife, કહપસ્થિતિ (આચાર મર્યાદા)૧૧૬. ક૫સ્થિતિ (નિચંન્થ અને નિયંબ્ધિઓની આચાર અમદા) છ પ્રકારની હોય છે, જેમકે, ૧ - સામાયિક-સંયત ઉ૫સ્થિતિ - સામાયિક ચારિત્ર સંબંધી મર્યાદા ૨ - છેદપસ્થાપનીય સંયત ક૯૫સ્થિતિ - જીવનપયતની સામાયિક સ્વીકાર કરાવતી વેળાએ અથવા વતભંગ થયા પછી ફરી પાંચ મહાવતની જેમ જ ચારિત્રની મર્યાદા ૩ - નિર્વિયમાન કલ્પસ્થિતિ -પરિહાર-વિશુદ્ધિ ૫ સ્વીકાર કરનારની આચાર-મર્યાદા. ૪ – નિર્વિકાયિક કહપસ્થિતિ-પરિહારિક તપ પૂર્ણ કરનારની આચાર-મર્યાદા. ૫ - જિનકપસ્થિતિ-ગછ બહાર થઈ તપસ્યાપૂર્વક જીવન વ્યતીત કરનારની આચાર-મર્યાદા. ૬ - સ્થવિર ક૯પસ્થિતિ - ગ૭ના આચાર્યની આચાર મર્યાદા. ३. निविसमाण कापट्टिई, ४. निविट्ठकाइय कप्पढिई, 4. નાદિ, ૬. શેરજ્ઞા –#rM. ૩, ૬, મુ. ૨૦ છે. દા. એ, ૨, ૩, ૪, શું. ૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy